1. Home
  2. Tag "bangladesh"

4 પાકિસ્તાની-બાંગ્લાદેશી કેદીઓએ ભુજની જેલને માથે લીધી, સુરક્ષા કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ […]

બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા

અગરતલા:  ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું.  ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ વધુ એક હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી હોવાનું ઘટના સામે આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધીને કટ્ટરપંથીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંગ્રેજોના […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યાં

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને જાણીતા ઉદ્યોગ જૂથ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મળ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ ડિસેમ્બર સુધીમાં ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સમિશન લાઈનને પુર્ણ કરવાની ખાતરી આપી હતી. અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરએ ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગાવોટના થર્મલ પ્લાન્ટ લગાવ્યો છે. ટ્રાન્સમિશન લાઈન મારફતે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ […]

બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતના યોગદાનને અમે હંમેશા યાદ રાખીએ છીએઃ શેખ હસિના

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હસીનાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.  બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ પહેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન આપણા લોકો માટે ગરીબી દૂર કરવા […]

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે 

દિલ્હી:બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સોમવારે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે ચાર દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા.મુલાકાતના પહેલા દિવસે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હસીના મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ […]

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની આજથી ચાર દિવસની ભારત મુલાકાત,સાત કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના

દિલ્હી:વડાપ્રધાન શેખ હસીનાની સોમવારથી શરૂ થનારી નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સાત કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને રવિવારે આ માહિતી આપી હતી. હસીના તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી […]

બાંગ્લાદેશઃ પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ મહિનાની 5મીથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરડ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી […]

ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે

નવી દિલ્હીઃ પહેલા પડોશી ધર્મને પાલન કરવામાં હંમેશા તત્પર રહે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોવિડ-19ની રસી સપ્લાય કરી હતી. દરમિયાન ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે પ્રોજેક્ટ માટે 282 મિલિયન ડોલર લાઈન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. ભારતના […]

બાંગ્લાદેશઃ વિજ સંકટને પગલે સરકારનો અઠવાડિયામાં 2 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ સરકારે વીજળી બચાવવા માટે એક નવું પગલું ભર્યું છે. આ અંતર્ગત વડા પ્રધાન શેખ હસીનાની સરકારે દેશભરની શાળાઓ અઠવાડિયામાં એક દિવસને બદલે બે દિવસ બંધ રાખવાનો અને ઓફિસનો સમય એક કલાક ઘટાડવાનો નિર્ણય લીધો છે. દેશમાં ગત મહિનાથી રોજના બે કલાક વીજ કાપ શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code