1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં કટ્ટરતાએ હદ વટાવી, જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટમાં પણ હિન્દુઓ સાથે ભેદભાવ !

નવી દિલ્હીઃ ક્રિકેટને જેન્ટલમેન ગેમ ગણવામાં આવે છે તેમજ દુનિયાની વિવિધ ટીમોમાં તમામ ધર્મના ખેલાડીઓ રમતા જોવા મળે છે, પરંતુ ઈસ્લામીક કટ્ટરવાદ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશની ક્રિકેટમાં પ્રવેશ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૌમ્ય સરકાર અને વિકેટકીપર લિટન દાસ નામના બે હિન્દુ ક્રિકેટરો બાંગ્લાદેશ દેશની ક્રિકેટ ટીમમાં સમાવેશ થાય છે તેમજ બંને ક્રિકેટરોએ અનેક મહત્વની […]

બાંગ્લાદેશના પીએમ શેખ હસીના આગામી મહિને ભારતના પ્રવાસે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવતા મહિને ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. કોરોના મહામારી બાદ આ તેમની પ્રથમ દિલ્હી મુલાકાત હશે. ઢાકાના અધિકારીઓની એક ટીમ શેખ હસીનાની મુલાકાતને લઈને જરૂરી પ્રોટોકોલ પર ચર્ચા કરવા માટે ભારત પહોંચી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ […]

બાંગ્લાદેશના નાણામંત્રીએ ચીન પાસેથી લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના નાણામંત્રી મુસ્તફા કમલે ચીનના મહત્વના પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ દ્વારા લોન લેનારા વિકાસશીલ દેશોને ચેતવ્યા છે. તેમણે કહ્યું છે કે, ચીને લોન લેતા પહેલા બે વાર વિચારવું જોઈએ કારણ કે બેઇજિંગના ખરાબ ઋણ નિર્ણયોએ કેટલાક દેશોને દેવાની કટોકટીમાં મૂક્યા છે. બાંગ્લાદેશના મંત્રી કમાલ મુસ્તફાએ બેઇજિંગને તેના ઋણનું મૂલ્યાંકન કરવા માટે વધુ […]

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ આર્થિક મુશ્કેલી ઉભી થઈ, ઈંઘણ પછી વીજ દરમાં વધારાની વિચારણા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ ઈંધણના બાવમાં વધારા બાદ હવે વીજળીના દરમાં વધારો કરવાની સરકાર વિચારણા ચાલી રહી છે. ઈંઘણના ભાવમાં બાંગ્લાદેશમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવતા જનતા રસ્તા ઉપર ઉતરી આવી હતી […]

બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો,પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50%નો વધારો   

બાંગ્લાદેશમાં મોટું આર્થિક સંકટ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50%નો વધારો રસ્તા પર ઉતર્યા લોકો 7,ઓગસ્ટદિલ્હી:બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે.ગઈકાલે રાત્રે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 51.7 ટકાનો વધારો થયો હતો.દેશના ઈતિહાસમાં ઈંધણની કિંમતમાં આ સૌથી મોટો વધારો કહેવામાં આવી રહ્યો છે.પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર આ બેવડી માર છે […]

શ્રીલંકામાં પરિસ્થિતિ સુધરશે અને એશિયા કપ રમાશે તેવી આશા આ મહાન ક્રિકેટરે વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા શ્રીલંકામાં લોકો પાસે એક ટાઉમ જવાનું પુરતુ ભોજન પણ નથી, એટલું જ નહીં લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આગામી દિવસોમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા ક્રિકેટ કપના આયોજનને લઈને લોકોની નજર મંડાયેલી છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આશા વ્યક્ત કરી હતી કે, […]

બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]

બાંગલા દેશના વિદેશમંત્રી ત્રણ દિવસના ભારતના પ્રવાસે -આજે મંત્રી એસ જયશંકરને મળશે,સોમવારના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે કરશે મુલાકાત

બાંગલા દેશના વિદેશમંત્રી ત્રણ દિવસના ભારતના પ્રવાસે આજે મંત્રી એસ જયશંકરને મળશે દિલ્હીઃ- દેશભરના મંત્રીઓ નેતાઓ ભારતીની મુલાકાતે આવતા હોય છે ત્યારે હવે આ શ્રેણીમાં બાંગલાદેશના  વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેન ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે. રવિવારે તેઓ ભારત-બાંગ્લાદેશ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​કમિશનની બેઠકના 7મા રાઉન્ડમાં ભાગ લેશે અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મળશે. […]

પૈગમ્બર વિવાદ મામલે બાંગલા દેશે ભારત સાથેની મિત્રતા નિભાવી – કહ્યું આ ભારતનો આતંરિક મામલો છે

બાંગલા દેશે પૈગમ્બર મામલે ન કરી દખલગીરી કહ્યું આ ભારતનો આતંરિક મામલો છે દિલ્હીઃ- દેશભરમાં જ્યા બીજેપી પૂર્વ નેતા નુપુર શર્માના નિવેદનને લઈને ધમાલ મચી રહી છે હિંસાઓ ફેલાઈ રહી છે જેને ઈસ્લામિક દેશો પણ સપોર્ટ કરી રહ્યા ચે કત્યારે આવી સ્થિતિમાં બાંગહલા દેશ એ ભારતની મિત્રતા નિભાવી છે પયગંબર મોહમ્મદ પર ભાજપના બે ભૂતપૂર્વ […]

બાંગ્લાદેશમાં મોટી દૂર્ઘટના – કન્ટેનર ડેપોમાં ભીષણ આગ લાગતા 40 લોકોના મોત,450 થી વધુ લોકો ઘાયલ

બાંગલાદેશમાં મોટી દૂર્ઘટના સર્જાય 40 લોકો જીવતા હોમાયા મૃત્યુ પામેલામાં ફઆયર બ્રિગેડના જવાનોનો પણ સમાવેશ ઢાકાઃ- બાંગ્લાદેશના ચટ્ટગામના સીતાકુંડ જિલ્લામાં કદમરાસુલ વિસ્તારમાં શનિવારે એટલે કે ગઈકાલે રાત્રે એક ખાનગી  શિપિંગ કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે, આ મામલે અધિકારીઓએ આજે  માહિતી શેર કરી ચે સીતાકુંડા વિસ્તારમાં ડેપોમાં લાગેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code