અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, બેંક કૌભાંડમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ
મુંબઈ, 30 મે 2026: દેશના જાણીતા રિલાયન્સ એડીએ ગ્રુપ સામેની કથિત છેતરપિંડીના મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ કડક વલણ અપનાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 2,929.05 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ 16 લોકો સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. આ કાર્યવાહી બાદ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે સીબીઆઈએ […]


