1. Home
  2. Tag "bharatiya janata party"

ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી છે. મહારાષ્ટ્રમાં ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને રાજ્ય ચૂંટણી પ્રભારી અને બિપ્લબ દેબને રાજ્ય ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને […]

કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં બેવડી પીએચડી કરી હોય તેવું લાગે છે: PM મોદી

નવી દિલ્હીઃ  ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં એક વિશાળ ફતેહ રેલીને સંબોધી હતી. હોશિયારપુરમાં એક જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘આ સમય છે, આ જ યોગ્ય સમય છે’ . આજે ફરી કહું છું કે 21મી સદી […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપશે

નવી દિલ્હી: હવે લગભગ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપવાની છ. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ તરફથી ઉમેદવાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ કમળનું ફૂલ છે. આ વાત તેમણે ગત વર્ષ થયેલી વિધાનસભા ચૂંટણી વખતે પણ કહી હતી […]

ભાજપને કોર્ટમાં જવાની ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ચેતવણી,ઉઠાવ્યા છે પાર્ટીની આંતરીક ચૂંટણીઓ પર સવાલ!

નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની આંતરીક ચૂંટણીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પાર્ટી અધ્યક્ષ જે. પી.નડ્ડાને ચિઠ્ઠી લખીને તેમના અધ્યક્ષ બનવા અને તેમના કાર્યકાળના વિસ્તરણને લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ આ ચિઠ્ઠી પણ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરી છે. તેમનો દાવો છે કે ભાજપમાં પાર્ટીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code