ભાવનગરમાં ગૌચરની જમીન પર બિલ્ડિંગો બની ગયા, માલધારી સમાજે કર્યો વિરોધ
માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને આવેદન આપી રજુઆત કરી, ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરાશે, સરકારી પડતર જમીનમાં પશુપાલકોને ટોકન દરે પ્લોટ ફાળવવા માગ, ભાવનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરની બહારના વિસ્તારોમાં ગૌચરની જમીનોમાં પણ કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા હોવાથી ગૌચરની […]