ભાવનગરમાં કાલે સોમવારે જગન્નાથજીને 7 નદીઓના નીરથી જળાભિષેક કરાશે
ભાવનગર, 28 જુન 2026 : Jalabhishek of Lord Jagannath with water from 7 rivers શહેરમાં 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની 41મી રથયાત્રા નિકળશે. રથયાત્રા પૂર્વે આવતી કાલે તા. 29મીને સોમવારે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમ યોજાશે. નિજ મંદિર સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને […]


