PM મોદીએ બાબાસાહેબ આંબેડકર જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ – કહ્યું ‘ભારતની પ્રગતિમાં આપ્યું છે અમૂલ્ય યોગદાન’
દેશભરમાં બાબાસાહેબ આંબેડકરને યાદ કરવામાં આવી રહ્યા છએ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે દિલ્હીઃ- 14 એપ્રિલ આજના દિવસે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ દેશભરમાં ઠેર ઠેર ઉજવવામાં આવી રહી છે. ત્યારે આ અવરસર પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર એક ન્યાયશાસ્ત્રી […]