મોટી મેચનો ખેલાડી બાબર નહીં વિરાટ કોહલી : દાનિશ કનેરિયા
દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. ભારતમાં જીતની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ છે. સમાચાર એજન્સી IANS સાથે વાત કરતી વખતે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારત સામે પાકિસ્તાનની કારમી હાર પર પ્રતિક્રિયા આપી. કહ્યું, “પાકિસ્તાનની ટીમમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં […]


