અમદાવાદના અમરાઈવાડીમાં બેરીકેટ વગરના ખાડામાં બાઈકચાલક ખાબક્યો
ગટરલાઈનની મરામત માટે રોડ પર ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, રાતના સમયે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હતી, ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા અમદાવાદઃ શહેરમાં ગટર, પાણીની લાઈનો બ્લોક થતાં રોડ તોડીને ખાડાઓ ખોદીને પાણી કે ગટરની લાઈનોને રિપેર કરવામાં આવતી હોય છે. મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પાણી કે ગટરના લાઈનોના રિપેરિંગ માટે ખાડા ખોદ્યા બાદ ખાડા […]