1. Home
  2. Tag "bird counting"

થોળ અને નળ સરોવરમાં પક્ષી ગણતરીને લીધે બે દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેર નજીક આવેલા નળ સરોવર તેમજ થોળના પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. તેના લીધે તારીખ 31 જાન્યુઆરીને શનિવારે અને 1 ફેબ્રુઆરીને રવિવારે  થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ તથા સામાન્ય જનતા માટે બંધ રહેશે.  અમદાવાદની  નજીક આવેલાં બે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય થોળ અને નળસરોવરમાં આગામી દિવસોમાં યોજાનારી પક્ષી ગણતરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code