ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી તા. 1લી સપ્ટેમ્બરથી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરાશે
CRS Portal પર જન્મ અને મરણની નોંધણી સરળતાથી થઇ શકશે, ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે, મ્યુનિસિપલ અને ગ્રામપંચાયત, ખાનગી હોસ્પિટલોના સ્ટાફને તાલીમ અપાઈ ગાંધીનગરઃ રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આવતી કાલથી એટલે કે તા. 01 સપ્ટેમ્બર, 2015થી કરવાની રહેશે. […]