કચ્છમાં ગરીબ લોકોના મકાનો-ઝૂંપડા તોડવા સામે ભાજપના ધારાસભ્યનો CMનેપત્ર
કચ્છના ધારાસભ્ય જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી ખનીજ માફિયાઓએ સરકારી જમીન પર કરેલા દબાણો દુર કરવા જોઈએ અડચણરૂપ ન હોય અને વર્ષોથી વસવાટ હોય એવા ગરીબોના મકાનો ન તોડવા જોઈએ ભૂજઃ ગુજરાતભરમાં સરકારી જમીનો પર કરાયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવાની સરકારની નીતિ […]