1. Home
  2. Tag "BJP"

પશ્ચિમ બંગાળમાં બંધના પગલે જનજીવન ખોરવાયું, અનેક સ્થળે ઘર્ષણ

ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી કોલકાતા:  ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્ય સચિવાલય તરફ કૂચ દરમિયાન દેખાવકારો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં 12 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન આજે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ રેલ અને માર્ગ અવરોધને કારણે જાહેર […]

મહિલા ડૉક્ટરની હત્યા મામલે ભાજપે બંગાળમાં બંધનું એલાન કર્યું

બંગાળમાં મહિલાઓ સલામત નથીઃ ભાજપા મમતા અને પોલીસ કમિશનનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાને લઈને તણાવ ચાલુ છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દરમિયાન બંગાળ ભાજપે આવતીકાલે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. […]

30 ઓગસ્ટે સત્તાવાર રીતે ભાજપમાં જોડાનારા ચંપાઇ સોરેન કેમ પાર્ટી માટે ઉપયોગી ? કઇ વોટબેંક સાધવાનો પ્રયાસ ?

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો આખરે સોમવારે અંત આવ્યો. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે ચંપાઈ સોરેન શુક્રવારે (30 ઓગસ્ટ) ભાજપમાં જોડાશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું, “ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રતિષ્ઠિત આદિવાસી નેતા ચંપાઈ […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન યોજાશે 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આજરોજ જાહેર કરવામાં આવેલી તેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં, ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 15 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી માટે 10 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે 19 બેઠકો […]

EDની રાહ જોવાના નિવેદન પર રાહુલને ભાજપે આપ્યો જવાબ, કહ્યું તેઓ જણાવે કે કયા અધિકારીએ ફોન કર્યો

રાહુલ ગાંધીએ તેમની સામે EDની કાર્યવાહી કરવામાં આવશે તેવુ નિવેદન અપાયા બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ભ્રમ ફેલાવે છે તેઓ જણાવે કે કયા અધિકારીએ તેમને કોલ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકાર તેમની સામે EDના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. ભાજપે […]

નઝુલ પ્રોપર્ટી બિલ પર પોતાની જ પાર્ટીના જ ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા યોગી

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની જ પાર્ટીના ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા છે.. મુદ્દો છે નઝુલ પ્રોપર્ટી બિલનો. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા પસાર થયા બાદ, નઝુલ પ્રોપર્ટી બિલ વિધાન પરિષદમાં પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજો મુદ્દો છે જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિપક્ષની સાથે પોતાની જ પાર્ટી ભાજપ અને સહયોગી પક્ષોના વિરોધનો સામનો […]

જામનગર: જિલ્લા તથા મહાનગર ભાજપા દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ-2024’ વિષય પર સંમેલન યોજાયું

અમદાવાદઃ જામનગર ખાતે જિલ્લા તથા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ‘કેન્દ્રીય બજેટ – 2024’ વિષય પરના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટને હૃદયપૂર્વક સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તેમજ પૂર્વ પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા એ  ઉપસ્થિત કાર્યકર્તાઓને બજેટ વીશે […]

દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ચર્ચાઓને વેગ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. નવા પ્રમુખ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. આ સાથે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. હકીકતમાં, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ ફડણવીસે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ સરકારથી દૂર થઈને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી […]

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે […]

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code