રાજ્યસભામાં બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયકત MSME ક્ષેત્રના લોકો સહિત બોઈલર વપરાશકર્તાઓને લાભ કરશે કારણ કે વિધેયકમાં અપરાધીકરણ સંબંધિત […]