1. Home
  2. Tag "book feast"

દર્દીઓને સકારાત્મક ઉર્જા મળે તે માટે હોસ્પિટલમાં શરૂ કરાયુ પુસ્તક પરબ દર્દી

રાજકોટ : રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ જે ઓક્સિજન પર નથી. અને હોસ્પિટલમાં દાખલ થઈને કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. તેવા દર્દીઓ શું થશે એવા વિચારોમાં રહેતા હોય છે આ ઉપરાંત ઘણા દર્દીઓ  ઓક્સિજનની સારવાર સાથોસાથ હકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code