1. Home
  2. Tag "Breaking News Gujarati"

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન તમિલનાડુની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન 28-30 ઓક્ટોબર, 2025 દરમિયાન તમિલનાડુની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પદ સંભાળ્યા પછી, ઉપરાષ્ટ્રપતિ કોઈમ્બતુર, તિરુપુર, મદુરાઈ અને રામનાથપુરમમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિએ 26-27 ઓક્ટોબર, 2025 દરમિયાન સેશેલ્સ પ્રજાસત્તાકની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ 28 ઓક્ટોબર, 2025ના રોજ કોઈમ્બતુર પહોંચશે. ઉપરાષ્ટ્રપતિનું […]

કેમિકલ વગર ઘરે જ બનાવો સરળતાથી કુદરતી કાળો હેર કલર, જાણો રીત

આજકાલ યુવાન હોય કે વડીલ દરેકને વાળ સફેદ થવાની સમસ્યા સતાવે છે. સમય પહેલાં વાળ સફેદ થવાથી ઘણા લોકો બજારમાં મળતા કેમિકલયુક્ત હેર કલરનો ઉપયોગ કરે છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા કેમિકલવાળા કલરથી વાળ બરછડ, કમજોર અને તૂટી જવાના ભય વધી જાય છે. જો તમે પણ આ મુશ્કેલીમાંથી બહાર આવવા ઈચ્છો છો, તો હવે […]

કાશ્મીર બોર્ડર નજીકથી 5 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, પાકિસ્તાનથી મોકલાયાની આશંકા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અંતિમ શ્વાસ લઈ રહેલા આતંકવાદને જીવંત રાખવા માટે પાકિસ્તાન ફરી એકવાર માદક પદાર્થોની હેરફેર દ્વારા નાપાક હરકત કરી રહ્યો છે. પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેની આ કોશિશને ફરી નિષ્ફળ બનાવી છે. વહેલી સવારે જમ્મુ વિભાગના આરએસપુરા સેક્ટરમાં સુરક્ષા દળોએ પાંચ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાસે […]

ઇન્ડો-વેસ્ટર્ન સ્વાદનો મજેદાર તડકો એટલે મિની ફ્રેન્ચ ફ્રાઈઝ ચાટ, જાણો રેસીપી

ચાટ દરેકનો મનપસંદ નાસ્તો હોય છે અને જો તમને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવા ગમે છે, તો તમને પણ “મિની ફ્રેન્ચ ફ્રાઇઝ ચાટ ચોક્કસ જ ભાવશે. આ વાનગીમાં કરકરા આલૂના ફ્રાઇઝને ચાટના તીખાશભર્યા સ્વાદ સાથે તૈયાર કરવામાં આવે છે. મસાલા, દહીં અને ચટણીના સંયોજનથી બનતી આ વાનગી એક અનોખું ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સ્નેક છે, જે સાંજની ચા કે […]

ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીપંચ SIRની પ્રક્રિયા કરશે

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ આયોજન કર્યું છે. દરમિયાન હવે બિહારની જેમ જ દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારએ જણાવ્યું હતું કે, એસઆઈઆરને બીજા તબક્કાની મતદાર યાદીના અપડેશન, નવા […]

CBI, રેલવે સહિત સરકારી વિભાગોમાં નોકરીની લાલચ આપીને ઠગતી ગેન્ગનો સૂત્રધાર પકડાયો

મુખ્યસૂત્રધારની કુલ 18 લોકોની ટીમ નોકરીના નામે છેતરપિંડી આચરતા હતા, અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી આરોપીને દબોચી લીધો, નોકરી વાંચ્છુ યુવાનોને ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા હતા અમદાવાદઃ બોરોજગાર શિક્ષિત યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને ફ્રોડ કરીને રૂપિયા પડાવતી ગેન્ગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી દબોચી લીધો છે. સાયબર ફ્રોડ […]

ઉકાઈ ડેમની જળ સપાટી 345.02 ફુટે પહોંચી, તાપી નદીમાં 46.418 ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમએ ભયજનક સપાટી વટાવી, સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો, નદીકાંઠા વિસ્તારોને સાવચેત કરાયા સુરતઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે બપોરે બે વાગ્યે ડેમ 345.02 ફૂટ […]

ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએકચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી, આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે, દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવા તાકીદ ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા […]

ડિજિટલ એરેસ્ટ મુદ્દે સુપ્રીમનું આકરુ વલણ, CBI ને સોંપાશે તપાસ

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સુપ્રીમ કોર્ટે પાઠવી નોટીસ ડિજીટલ એરેસ્ટને લઈને ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે માંગી વિગતો નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો મામલે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે અને આ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદની વિગત રજૂ કરવા […]

નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી ન અપાતા પ્રવાસીઓમાં થયો ઘટાડો

વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો છે, બોટિંગ સેવા બંધ થવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા, સરકારને નળ સરોવરના પર્યટનના વિકાસમાં કોઈ રસ નથી અમદાવાદઃ જિલ્લામાં આવેલા નળ સરોવર એક સમયે પ્રવાસીઓ માટેનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ હતું. પણ રાજ્ય સરકારની ઉદાસિનતાને લીધે નળ સરોવરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારે છેલ્લા બે વર્ષથી બોટિંગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code