1. Home
  2. Tag "Breaking News Gujarati"

ગોવા નાઈટક્લબના માલિક લુથરા બંધુઓની થાઈલેન્ડમાં ધરપકડ

નવી દિલ્હી: ગોવા ક્લબ આગની તપાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે મુખ્ય આરોપી અને ક્લબ માલિકો, ગૌરવ અને સૌરભ લુથરાની થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. હવે ગોવા પોલીસ બંને ભાઈઓને ટૂંક સમયમાં ભારત પાછા લાવવાની તૈયારી કરી રહી છે. આ દુ:ખદ ઘટના 7 ડિસેમ્બરની રાત્રે બની હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. તપાસમાં […]

અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાતા ત્રણ લોકોના મોત

અયોધ્યા:  અયોધ્યાના રામનગરી શહેરમાં સવારે  એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. શ્રદ્ધાળુઓને અયોધ્યા લઈ જઈ રહેલી એક બોલેરો કાર ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ, જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા. તે જ સમયે, 11 શ્રદ્ધાળુઓ ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત પ્રયાગરાજ હાઇવે પર પુરાકલંદર પોલીસ […]

પાકિસ્તાનમાં હિંદુ અને શીખ ધાર્મિક સ્થળોમાં ચિંતાજનક રીતે સતત ઘટાડો, હવે માત્ર 37 સ્થળ બચ્યા !

નવી દિલ્હી: પાકિસ્તાનની લઘુમતી કોકસ પરની સંસદીય સમિતિ દ્વારા સમીક્ષા કરાયેલા એક ચોંકાવનારા નવા અહેવાલમાં દેશભરમાં હિન્દુ મંદિરો અને ગુરુદ્વારાઓની ખરાબ સ્થિતિનો પર્દાફાશ થયો છે, જ્યાં 1,817 ધાર્મિક સ્થળોમાંથી ફક્ત 37 જ કાર્યરત છે. આ ચિંતાજનક આંકડો વર્ષોની ઉપેક્ષા, અતિક્રમણ અને વહીવટી ઉદાસીનતાને કારણે ઉદ્ભવતા લાંબા સમયથી ચાલતા સંકટને પ્રતિબિંબિત કરે છે. પાકિસ્તાનમાં ૧,૨૮૫ હિન્દુ […]

દાહોદના જંગલ વિસ્તારમાં વાઘે રહેઠાણ કરતા હવે સરકારે કેન્દ્ર સમક્ષ વાઘણની માગ કરી

ગુજરાત સરકારે વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધારવા વાઘણની માગણી કરી, ગુજરાતમાં સ્થાયી થયેલા વાઘની ઉંમર અંદાજે 5 વર્ષની હોવાનું તારણ રતનમહાલનો જંગલ વિસ્તાર વાઘનું નવું રહેઠાણ બન્યું ગાંધીનગર: રાજ્યના દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પર આવેલા રતનમહાલના જંગલ વિસ્તારમાં વાઘએ નવુ રહેઠાણ બનાવ્યું છે. લગભગ બે દાયકા પછી ફરી એક વખત રોયલ બંગાળ વાઘ દેખાયો હોવાની […]

શાહિદ આફ્રિદીનું રોહિત અને વિરાટ વિશેનું નિવેદન સરહદ પારથી આવ્યું

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટન શાહિદ આફ્રિદીનું સ્પષ્ટ કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2027ના ODI વર્લ્ડ કપ સુધી ચોક્કસપણે રમવું જોઈએ. તેમણે રોહિત અને વિરાટને ODI ટીમમાંથી બાકાત રાખવાના પ્રયાસો પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ છે. તેમણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ નિશાન […]

રાજકોટની જેલમાં કેદ કરાયેલા ખેડૂતોને મળવા ન દેતા અરવિંદ કેજરિવાલે આક્રોશ વ્યક્ત કર્યો

રાજકોટની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેજરિવાલે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ તાનાશાહી બની ગઈ છે ભારતમાં એરલાઈન્સનો હોબાળો આખું વિશ્વ જુએ છે રાજકોટઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરિવાલ રાજકોટ શહેરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. કેજરિવાલે રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટી નેતાઓને મળવાની મંજૂરી માગી હતી […]

130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ – સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો

કચ્છ અને સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ પ્રીમિયમ પ્લેટફોર્મ બનશે ગુજરાતનો દરિયાકાંઠો: ગ્લોબલ બ્લૂ ફ્લેગ અને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નવી ઊંચાઈએ ભારતીય પ્રવાસીઓને વિદેશ ગયા વિના વિશ્વ-સ્તરીય બીચ અને આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે ગાંધીનગર: ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે […]

SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ […]

રાષ્ટ્રપતિએ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(9 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કલા આપણી ભૂતકાળની યાદો, આજના અનુભવો અને ભવિષ્ય માટેની આશાઓને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન કાળથી, માનવી ચિત્રકામ અથવા શિલ્પકલા દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. […]

ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે

અગાઉ જમીન દફતર નિયામકની કચેરી પાસે સત્તા હતી રાજ્ય કક્ષાએ સર્વેયરોને લાયસન્સ આપવાની પ્રથાથી વિલંબ થયો હતો કલેક્ટરોએ દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ સરકારને મોકલવો પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મિલકતની માપણી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. ખાનગી સર્વેયરો (લાયસન્સી સર્વેયરો)ને લાયસન્સ જારી કરવાની જવાબદારી સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક કચેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code