1. Home
  2. Tag "Breaking News Gujarati"

શિયાળાનું સુપરફૂડ બીટ જ નહીં તેની છાલમાં પણ છે સુંદરતા અને આરોગ્યના રહસ્યો

શિયાળાના દિવસોમાં બીટને સુપરફૂડ ગણવામાં આવે છે. લોકો તેને જ્યુસ, સલાડ અને વિવિધ રીતે પોતાના આહારમાં સામેલ કરે છે. તેમાં પાણીની સારી માત્રા હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે સાથે તે ફાઈબર અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ બને છે. પરંતુ મોટાભાગના લોકો બીટ છોલીને તેની છાલ ફેંકી […]

આગામી સમયમાં એઆઈ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ પણ કરી શકશે

આગામી વર્ષોમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ફક્ત ચેટબોટ્સ અથવા શોધ સાધનો સુધી મર્યાદિત રહેશે નહીં. અમેરિકન કૃત્રિમ બુદ્ધિ કંપની OpenAI કહે છે કે 2028 અને તે પછી, AI “મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો” કરી શકશે જે અત્યાર સુધી ફક્ત માનવીઓ જ કરી શકતા હતા. કંપની અનુસાર, AI હાલમાં ફક્ત નાની શોધો કરવા સક્ષમ છે, પરંતુ આગામી વર્ષોમાં તેની ક્ષમતાઓ […]

શિયાળામાં આ પાંચ પ્રકારની ચટણીમાં સ્વાદમાં વધારાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

ચટણી ભારતીય રસોઈનો અવિભાજ્ય ભાગ છે. ભોજનમાં સ્વાદ વધારવા સાથે આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે ચટણીમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. કોથમી-પુદીના થી લઈને કાચી કેરી, આંબલી, નાળિયેર કે ટમેટાની ચટણી દરેકમાં છે પોષક તત્વો અને ઔષધીય ગુણ હોય છે. ખાસ કરીને શિયાળામાં બનેલી કેટલીક ચટણીઓ સ્વાદમાં તીખી પણ આરોગ્ય […]

લીલા મરચાનો હલવો : તીખાશ અને મીઠાશનો અનોખો મિલાપ, શિયાળામાં જરૂર અજમાવો આ નવીન ડેઝર્ટ રેસીપી

લીલા મરચા સામાન્ય રીતે તીખાશ માટે ઓળખાય છે તે ભોજનમાં સ્વાદ વધારવા માટે સલાડ, તડકા કે અથાણાંમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે ક્યારેય લીલા મરચાનો હલવો* ખાધો છે? હા, આ અનોખી ડેઝર્ટ રેસીપીમાં તીખાશ અને મીઠાશનો એવો અદ્ભુત સમન્વય છે જે સ્વાદે અવિસ્મરણીય બને છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લીલા મરચામાં વિટામિન C, વિટામિન […]

અમદાવાદમાં શ્રમિકોના યોજાયેલા મહાસંમેલનમાં સરકારની નીતિ-રીતિ સામે વિરોધ કરાયો

શ્રમિક આક્રોશ રેલીમાં કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 161 યુનિયનો અને મહાસંઘ દ્વારા પ્રશ્નો ઉકેલવા માગ કરી, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં […]

કડીમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 શ્રમિકો દટાયા, એકનું મોત

કડીના ભાવપુરા વિસ્તારમાં બની ઘટના, દટાયેલા તમામ મજુરોને બહાર કઢાયા, મકાનનું બાંધકામ ચાલતુ હતું ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધસી પડી અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીના ભાવપુરા વિસ્તારમાં નવિન મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. અને શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધડાકા સાથે તૂટી પડતા 7 શ્રમિકો દીવાલના કાટમાળમાં દટાયા હતા. આ […]

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડવા ઝૂંબેશ કરાશે

‘હર ઘર સ્વદેશી‘ અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, હર્ષ સંઘવીએ વડા-ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું, લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન   ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી […]

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબીયત લથડી, લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો ચિંતિત છે. સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ કેટલાક પરીક્ષણો અને તબીબી સલાહ પછી, તેમને દાખલ કરવા પડ્યા. તેમની હાલત ગંભીર હોવાનું […]

અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરાઈ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સોમવારે આ માહિતી આપી. બધા કાર્યક્રમો સૂચનો તરીકે પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે, અને ત્યાંથી મળેલી સૂચનાઓ અનુસાર કાર્ય કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, “રામ મંદિર ધ્વજવંદન સમારોહ […]

વેરાવળ પાસે પ્રિ-વેડિંગના ફોટો શુટ દરમિયાન દરિયામાં તણાઈ ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો

વેરાવળના દરિયામાં યુવતી સહિત સાત લોકો તણાયા હતા, સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે 6 યુવાનોને બચાવી લીધા હતા, યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ 24 કિમી દૂર માંગરોળના દરિયામાંથી મળ્યો વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ત્રણ દિવસ પહેલા એટલે કે, ગઈ તા, 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code