1. Home
  2. Tag "canada"

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને મોટો ઝટકો,ટ્રુડો સરકારે વર્ક પરમિટ વધારવા પર લગાવી રોક

દિલ્હી: કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટ્રુડો સરકારે વર્ક પરમિટ વધારવા પર રોક લગાવી દીધી છે. વર્ક પરમિટ 31 ડિસેમ્બર પછી લંબાવવામાં આવશે નહીં. આ નિર્ણય બાદ કેનેડાના કુલ 23 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. કેનેડા સરકારે કેનેડા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ લંબાવવાનો ઇનકાર કર્યો છે. હાલમાં લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પોસ્ટ […]

ભારતે 2 મહિનાના બાદ ફરી  કેનેડાના લોકો માટે માટે ઈ-વિઝા સેવાઓ  શરૂ કરી

દિલ્હી – છેલ્લા કેટલાક સામે થી ભારત અને કેનેડા વચ્ચે ના સંબંધોમાં ખારાશ જોવા માંડી રહી છે કારણ કેકેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાવચ્ચે રાજદ્વારી તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી. જો કે હવે નમહત્વના સમાચાર સામે આવી રહ્યા છે […]

કેનેડામાં હિન્દુફોબિયા વધી રહ્યો છે: કેનેડિયન સાંસદ મેલિસા લેન્ટસમેન

નવી દિલ્હીઃ કેનેડાની સંસદમાં, સાંસદ મેલિસા લેન્ટ્સમેને એક અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે, કેનેડામાં હિન્દુફોબિયા વધી રહ્યો છે. ગૃહમાં મેલિસા લેન્ટ્સમેને કહ્યું કે, હિંદુ સમુદાયે તેમના પૂજા સ્થાનો પર હિંદુઓ વિરુદ્ધ વધતા હુમલાઓનો અનુભવ કર્યો છે. સંસદમાં ભાષણ દરમિયાન મેલિસાએ કહ્યું હતું કે, “આ દેશમાં દરેક વ્યક્તિ પૂજા કરવા માટે એક સુરક્ષિત સ્થળને […]

કેનેડા ના નહીં,હવે યુકે-ઓસ્ટ્રેલિયાના ઝડપથી મળશે વિઝા,ભારતીય વિદ્યાર્થીઓની વધી માંગ

દિલ્હી:આતંકવાદી હરદીપ નિંજજર બાદ કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તેની સીધી અસર કેનેડાની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનના અહેવાલમાં જણાવાયું છે કે 2023 માટે કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ નજર રાખતા 20 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.અહેવાલમાં જાણવા મળ્યું છે કે […]

કેનેડાના PM ટુડ્ડો પર વિપક્ષ નેતાનો પ્રહાર, ભારતના સમર્થનમાં નેતા પિયરે પોઈલિવ્રે કહ્યું, હું ‘પીએમ બનીશ તો ભારત સાથેના સંબંઘો જાળવીશ’

દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો ત્યારથી કેનેડા અને ભારતના સંબંઘો બગડ્યા છે.  કેનેડાના પીએમ ટુડ્ડો એ ભારત પર આરોપ લગાવતા ભારતે પણ કેનેડાની બોલતી બંઘ કરી દીઘી હતી અને ભારતે કેનેડા પ્રત્યે ઘણા પ્રતિબંઘ લગાવ્યા હતા જો કે મહત્વની વાત એ છે કે આ બબાતે કેનેડાના વિપક્ષ પાર્ટીના નેતા જ […]

કેનેડાએ મુંબઈમાં વિઝા અને કોન્સ્યુલર એક્સેસ કર્યું બંધ

મુંબઈઃ- કેનેડાએ ભારતને લઈને સખ્ત વલણ અપનાવી રહ્યું છે, મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધું છે,છેલ્લા મહિનાથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. આ શ્રેણીમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા […]

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર […]

કેનેડાના વડા પ્રધાને યુએઈના રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દાઑ પર કરી ચર્ચા

દિલ્હી: ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે કેનેડાના વડા પ્રધાને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ઇઝરાયેલ સંઘર્ષ પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત-કેનેડા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. કેનેડિયન પીએમનું કહેવું છે કે કાયદાનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન […]

કેનેડાના ખાલિસ્તાની સમર્થકો દ્રારા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડવાનો પ્રયત્ન – સુરક્ષઆ એજન્સીઓ એલર્ટ મોડ પર

દિલ્હીઃ કેનેડા અને ભારતના સંબંઘોમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ ભારતે પણ કેનેડાને બરાબરનો જવાબ આપ્યો ત્યાર બાદ અનેક કડક નિયમો પણ લગાવવામાં ાવ્યા કત્યારે હવે એવી માહિતી સામે આવી રહી છએ કે કેનેડા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડી રહ્યું છે. આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code