જાણો ભારતમાં કેન્સરના દર્દીઓ સ્થિતિ કેવી? – દર કલાકે 159 લોકો ગુમાવે છે જીવ
                    દેશમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યા વધુ કેન્સરના કારણે અનેક લોકો ગુમાવે છે જીવ દિલ્હીઃ- ભારતમાં ગુટખા અને પાનમસાલાનું સેવન ખૂબ વધુ થાય છે આ વાતને નકારી ન શકાય ત્યારે તેની સામે જ કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે,એક રિપોર્ટ અનુસાર ભારતમાં કેન્સર ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. આ બીમારીને કારણે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

