ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1100ને વટાવી ગયો, રાજકોટમાં એકનું મોત
કોરોનાના 1076 દર્દીઓ હોમ આઇસોલેશનમાં, રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા વ્યક્તિને ડાયાબિટિસ સહિત અન્ય બિમારીઓ હતી, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. ગઈકાલે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય […]