1. Home
  2. Tag "Case against Patidars"

પાટિદાર આંદોલન વખતે નોંધાયેલા 300થી વધુ કેસ હજુ પરત ખેંચાયા નથી, સરકાર વચન નિભાવેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં પાટિદાર આંદોલન વખતે પાટિદારોના યુવાનો સામે 300થી વધુ કેસો નોંધવામાં આવ્યા હતા. તે હજુ પરત ખેંચાયા નથી. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો ઉપરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં જોઈએ તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code