1. Home
  2. Tag "celebration"

નવરાત્રિમાં માતાજીને અર્પણ કરાતા ફુલનું વિશેષ મહત્વ, જાણો…

દર વર્ષે નવરાત્રીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને આ અવસર પર માતાજીને વિવિધ પ્રકારના ફૂલોની માળા અર્પણ કરાય છે. દરેક ફૂલનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને કયા […]

ભારતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ખાસ કમાન્ડો તૈયાર કરાશે

I4Cના સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યાં ઉપસ્થિત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દેશની સાયબર સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથી. તેમણે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન ભાગ પણ ગણાવ્યો […]

ગુજરાત હાઇકોર્ટ પરિસર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યની વડી અદાલતમાં પણ મુખ્યન્યાયમૂર્તિએ તિરંગાને સલામી આપી હતી. અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની  ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા […]

400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]

અનંત-રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવાર કરશે સમૂહ લગ્ન આયોજન, જાણો ક્યાં શહેરમાં થશે ઉજવણી.

અંબાણી પરિવારમાં ફરી એકવાર શહેનાઈ સાંભળવા જઈ રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. તે જલ્દી જ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંને 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. રાધિકા અને અનંતના લગ્નની ઉજવણી મુંબઈમાં ત્રણ દિવસ સુધી ચાલશે. પરંતુ આ […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

અમદાવાદના ગોધાવી ગામે જિલ્લા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

અમદાવાદઃ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે આજે અમદાવાદના સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં જિલ્લા કક્ષાના દશમાં ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચન વાઘેલા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને પશ્વિમના સાંસદ દિનેશ મકવાણા તથા કલેકટર પ્રવીણા ડી. કે. સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં […]

21મીએ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

અમદાવાદઃ જીવન જીવવાની એક પધ્ધતિ એટલે યોગ. યોગ એક જીવનશૈલી છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ વિશેષ સ્થાન ધરાવે છે. મનને કાબુમાં રાખવાની વાત હોય કે પછી તનને સ્ફૂર્તિલું રાખવું હોય, યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ હમેશા મદદરૂપ થાય છે. પતંજલિ સહીત અનેક ઋષિમુનીઓએ યોગ અને યોગ થકી શરીર અને મનની શુદ્ધિ વિષે વિસ્તૃત જ્ઞાન આપ્યું છે. ભારત હમેશા […]

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા ઉજવણી કરી મો મીઠુ કરાવાયુ

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર રવિવારના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. સાથે અન્ય કેબીનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના જમ્બો મંત્રી મંડળની શપથવિધી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના માગઁદશઁન હેઠળ શપથવિધીની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલની ઉપસ્થિતિમાં […]

કેમ ઇરાનના જ કેટલાક લોકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મોતની કરી રહ્યા છે ઉજવણી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ ઈરાનમાં જ તેમના મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈરાનીઓ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code