કેન્દ્રિય કેબિનેટે પશુ ઔષધિ યોજનાને આપી મંજૂરી, પશુપાલકોને મળશે સસ્તી દવાઓ
નવી દિલ્હીઃ મોદી સરકાર સમગ્ર દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહી છે. હવે આ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે રૂ. 3,880 કરોડના પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમમાં ફેરફારોને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ, પશુપાલન ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી જેનરિક વેટરનરી […]