સીરમ સંસ્થાના ચેરમેન અને કોરોનાની રસી બનાવનાર સાયરસ પુનાવાલાને આવ્યો હાર્ટ એટેક ,એન્જીયોપ્લાસ્ટી બાદ આઇસીયુ માં દાખલ
દિલ્હી – કોરોનને પહોંચી વળવા કોરોનાની વેક્સિનનો મહત્વનો ફાળો રહ્યો હતો ત્યારે હવે આ વેક્સિન બનાવનાર મહાન વ્યક્તિ સેરસ પુનાવાલાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જાણકારી મુજબ તેમણે હાર્ટ એટેક આવ્યો છે . પ્રાપ્ત વિગત પ્રમાણે દેશની સૌથી મોટી રસી બનાવતી કંપની, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સાયરસ એસ. પૂનાવાલાને હાર્ટ એટેક […]