છોટાઉદેપુરથી અલીરાજપુર જતી બસ ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ખાબકતા ત્રણના મોત, 28ને ઈજા
વડોદરાઃ છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી પરોઢે ચાંદપુર પાસે રેલિંગ તોડીને મેલખોદરા નદીના બ્રિજ પરથી ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વહેલી પરોઢે ગાઢ ધૂમ્મસ કે બસનાચાલકને ઝોકું આવી […]