છઠ્ઠના પર્વની PM મોદીએ શુભેચ્છા આપતા કહ્યું, ‘ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશિર્વાદથી દરેકનું જીવન પ્રકાશિત થાય’
પીએમ મોદીએ છઠ્ઠનમા પર્વ શુભેચ્છાઓ પાઠવી કહ્યું ભગવાન ભાસ્કરની આભાથી દરેકનું જીવન પ્રકાશિત થાય દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક વાર તહેવારના દિવસો દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા હોય છએ જ્યારે આજે દેશના છઠનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજના આ પર્વની પીએમ મોદીે શુભકામનાઓ પાઠવી છે,ઉલ્લેખનીય છે કરે આજે છઠના પ્રવ પર થમતા સૂર્યને અર્ઘ્ય […]