1. Home
  2. Tag "Chhatrapati Sambhaji Maharaj"

વર્ષ 1685માં છત્રપતિ સંભાજી મહારાજે પોર્ટુગીઝો પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો

મુંબઈઃ 1 નવેમ્બર વર્ષ  1685માં પોર્ટુગીઝોએ ઔરંગઝેબને હથિયાર તથા પોતાના પોર્ટનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સહયોગ કર્યો હતો. આ કારણથી છત્રપતિ સંભાજી મહારાજે પોર્ટુગીઝ પર આક્રમણ કરવાનો નિશ્ચય કર્યો હતો. તેમજ રેવદંડામાં સંભાજી મહારાજે પોર્ટુગીઝ પર આક્રમણ કર્યું હતું. બીજી તરફ પોર્ટુગીઝોના અનેક સૈનિકોએ આધુનિક હથિયારો સાથે ફોંડા કિલ્લાને ઘેરી લીધો હતો. જો કે, છત્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code