અમદાવાદથી દોડતી અડધો ડઝન ટ્રેનો વડોદરાને બદલે છાયાપુરી થઈને જશે
વડોદરાઃ પશ્ચિમ રેલવેની વાયા અમદાવાદ દોડતી 6 જોડી ટ્રેનો હવે છાયાપુરી ઉભી રહેશે. એટલે કે આ ટ્રેનો વડોદરા નહીં જાય અને છાયાપુરી થઈ અમદાવાદ તરફ આવશે અને જશે. આ ટ્રેનો વડોદરા નહીં જાય તેનાથી વડોદરા સ્ટેશન પર એન્જિન રિવર્સલ જોડવાની સમસ્યાથી છુટકારો મળશે અને તેના કારણે સમયની પણ બચત થશે. પશ્વિમ રેવલેના સૂત્રોએ જણાવ્યું હતું […]