ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર એલર્ટ થયું, વડાપ્રધાને મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી, CMએ હાઇકમિટીને તાત્કાલિક સ્થળ પર મોકલી અમદાવાદઃ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે […]