મમતા બેનર્જીએ શરૂ કર્યો જનસંપર્ક કાર્યક્રમ,લોકો સીધી મુખ્યમંત્રીને કરી શકશે ફરિયાદ
કોલકાતા : બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જનસંપર્ક કાર્યક્રમ શરુ કર્યો છે,જેના દ્વારા લોકો સીધી ફરિયાદ મુખ્યમંત્રીને કરી શકશે.પંચાયત ચૂંટણી પહેલા ગુરુવારે ‘સીધા મુખ્યમંત્રી’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાજ્ય સચિવાલય નવાનથી તેનું ઉદઘાટન કરતાં મમતાએ એક મોબાઈલ નંબર- 9137091370 પણ બહાર પાડ્યો, જેના પર લોકો તેમની સીધી ફરિયાદ કરી શકશે. આ દરમિયાન સીએમ મમતાએ […]