1. Home
  2. Tag "Chief Minister"

પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટેનો આપણો સહિયારો સંકલ્પ હોવો જોઈએ: CM

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ સુદ્રઢ કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો હતો.  […]

મહેનત રંગ લાવીઃ તેલંગાણાનો આ ખેડૂત 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ, મુખ્યમંત્રીએ પણ કર્યું સન્માન

તેલંગાણાનો  આ ખેડૂત બન્યો કરોડપતિ 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ  મુખ્યમંત્રી દ્વારા તેમનું થયું સન્માન હૈદરાબાદ: દેશમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળાએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે આ વર્ષે ટામેટાંની ખેતી કરતા ખેડૂતો પૈસાદાર બન્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે તેલંગાણાનો એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બની ગયો છે. હકીકતમાં, તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ […]

અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ,મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતા ની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક […]

મમતા બેનર્જીએ શરૂ કર્યો જનસંપર્ક કાર્યક્રમ,લોકો સીધી મુખ્યમંત્રીને કરી શકશે ફરિયાદ

કોલકાતા : બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જનસંપર્ક કાર્યક્રમ શરુ કર્યો છે,જેના દ્વારા લોકો સીધી ફરિયાદ મુખ્યમંત્રીને કરી શકશે.પંચાયત ચૂંટણી પહેલા ગુરુવારે ‘સીધા મુખ્યમંત્રી’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાજ્ય સચિવાલય નવાનથી તેનું ઉદઘાટન કરતાં મમતાએ એક મોબાઈલ નંબર- 9137091370 પણ બહાર પાડ્યો, જેના પર લોકો તેમની સીધી ફરિયાદ કરી શકશે. આ દરમિયાન સીએમ મમતાએ […]

સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો વિપક્ષો દ્વારા બહિષ્કાર એ લોકતાંત્રિક મૂલ્યો પરનો હુમલો છે, C M

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં જણાવ્યું કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે. તા. 28-05-2023ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ નિશ્ચિત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સંસદ […]

દિલ્હી:કોરોના સાથે ઈન્ફલ્યુએન્ઝાના વધ્યા કેસ,મુખ્યમંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

દિલ્હી : રાજધાનીમાં કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા-ફ્લૂના વધતા જતા કેસોને જોતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. મુખ્યમંત્રી શુક્રવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. ગુરુવારે દિલ્હી સચિવાલયમાં સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતા કેજરીવાલ સરકાર કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સંક્રમણ દર […]

યોગી આદિત્યનાથે યુપીમાં સતત 6 વર્ષ મુખ્યમંત્રી રહેવાનો બનાવ્યો રેકોર્ડ,રામલલાના કર્યા દર્શન

લખનઉ:ઉત્તર પ્રદેશમાં સતત છ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળવાનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ યોગી આદિત્યનાથ રવિવારે સવારે અયોધ્યા પહોંચ્યા અને હનુમાનગઢી ખાતે સંકટ મોચન હનુમાન જી અને રામલલાની પૂજા કરી અને આરતી અને પરિક્રમા કરી. ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોરક્ષપીઠના મહંત યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની […]

મેઘાલય: કોનરાડ સંગમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ,PM મોદી-શાહ અને નડ્ડા રહ્યા હાજર  

શિલોંગ:નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતા કોનરાડ કે. સંગમા બીજી વખત મેઘાલયના મુખ્યમંત્રી બન્યા.કોનરાડ કે. સંગમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં શપથ લીધા હતા. મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણ મંગળવારે કોનરાડ કે.સંગમા અને એનપીપીના પ્રેસ્ટન તિનસોંગ અને ભાજપના એલેક્ઝાંડર લાલુ હેક સહિત 12 ધારાસભ્યોને મંત્રી પરિષદના સભ્યો તરીકે શપથ […]

ડુંગળીએ ખેડુતોને રડાવતા ધારાસભ્યો અને APMCના ચેરમેનોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે, પણ ખેડુતોને પુરા ભાવ મળતા નથી. ડુંગળીના ભાવ એટલાબધા ઘટી ગયા છે. કે, ખેડુતોએ વાવેતરનો કરેલો ખર્ચ પણ નિકળતો નથી. આથી ખેડુતોએ ડુંગળીના પોષણક્ષણ ભાવ બાંધી આપવાની ખેડુતોએ માગણી કરી છે. ત્યારે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને […]

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસીય ગોરખપુરના પ્રવાસે આવશે,ઘણા કાર્યક્રમોમાં થશે સામેલ  

દિલ્હી:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર આવશે.મુખ્યમંત્રી ભટહટના પિપરીમાં બની રહેલી રાજ્યની પ્રથમ આયુષ યુનિવર્સિટીમાં OPD સેવાનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી ગુરુવારે લખનઉ જવા રવાના થશે. બપોરે લગભગ 2.15 વાગ્યે પીપરીમાં ઓપીડીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી મણિરામ સિક્ટરમાં સ્થિત મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટી જશે.રાત્રી વિશ્રામ ગોરખનાથ મંદિરે કરવામાં આવશે.ગુરુવારે બપોરે પ્રાદેશિક રમતના મેદાનમાં આયોજિત રમતગમત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code