કોરોના મહામારીઃ હવે 6થી 12 વર્ષના બાળકોને રસી આપીને સુરક્ષિત કરાશે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે અને હાલ 12 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા દેશમાં 6થી 12 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનને ઈમનરજન્સી મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધારે […]