ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો, કૂલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો
અમદાવાદઃ રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસે […]