1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો કાનૂની ગાળિયો કસાયો, 62 માફિયાઓની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના છેલ્લા છ મહિનામાં અસામાજીક તત્વો સામે વધુ કાનૂની ગાળિયો કસાયો છે. મુખ્તાર સહિત 36 માફિયાઓ અને તેમના સાથીદારોને આજીવન કેદ અને બેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં રાજ્યમાં ઓળખાયેલા 62 માફિયાઓની ગેરકાયદેસર રીતે કમાણી કરેલી મિલકતો જપ્ત કરીને તોડી પાડવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

ઉત્તરપ્રદેશમાં બળાત્કારીઓ સામે થશે આકરી કાર્યવાહી, હવે નહીં મળે આગોતરા જામીન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે બળાત્કારીઓને સામે આકરી કાર્યવાહીને લઈને કવાયત શરૂ કરી છે. વિધાનસભામાં ગુરુવારે ચોમાસું સ્તર દરમ્યાન મહિલા ધારાસભ્યો માટે ખાસ દિવસ હતો. આ દિવસ ખાલી મહિલા ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન વિધાનસભામાં યુપી સરકાર દ્વારા સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સીઆરપીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યા બાદ હવે […]

યુપીમાં રાહત કાર્ય ઝડપી બનાવાના CMનો આદેશ,હવાઈ પરિક્ષણ કરીને પુરની સ્થિતિનો તાગ મેળવ્યો

ઉત્તરપ્રદેશમાં સર્જાયા પુરના દ્રશ્યો સીએમ યોગીએ કર્યું હવાઈ નિરીક્ષણ રાહત કાર્ય ઝડપી બનાવવાનો આપ્યો આદેશ લખનૌઃ- ભારે વપરસાદના કારણે ઉત્તરપ્રદેશમાં ઠેર ઠેર પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આદિત્યાનાથ યોગીએ સ્થિતિનો તાગ મેળવવા હવાઈ નિરીક્ષણ કર્યું છે આ સાથે જ બચાવ કાર્યને ઝડપી બનાવાના આદેશ પણ આપ્યા છે. રાજ્યમાં દજે હાલ પુરની સ્થિતિ સર્જાય […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે વકફ બોર્ડનો જૂનો આદેશ રદ કર્યો

લખનૌઃ યુપીની યોગી સરકારે વક્ફ બોર્ડનો 33 વર્ષ જૂનો આદેશ રદ કર્યો છે. વકફના નામે બંજર, ઉસર, ભીટા જેવી જાહેર સંપત્તિ હડપ કરનારાઓની મનમાની હવે ચાલશે નહીં. રાજ્યની યોગી સરકારે 7 એપ્રિલ 1989ના રોજ આ સંદર્ભમાં જાહેર કરાયેલા વિવાદાસ્પદ આદેશને રદ કરી દીધો છે. એટલું જ નહીં, 7મી એપ્રિલ 1989 પછી વકફ પ્રોપર્ટી તરીકે નોંધાયેલા […]

CM યોગી આજે પ્રથમ હેલ્થ એટીએમનું લોકાર્પણ કરશે,શરૂઆતના તબક્કામાં પાંચ મશીન લગાવવામાં આવશે

લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે સાંજે 4 વાગ્યે ગોરખપુરના પ્રથમ હેલ્થ એટીએમનું ઉદ્ઘાટન કરશે.આ હેલ્થ એટીએમ ચારગાંવ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે લગાવવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે તેઓ જાહેરસભાને પણ સંબોધશે. રાજ્ય સરકાર શ્રેષ્ઠ તબીબી અને સંબંધિત તપાસ સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારી હોસ્પિટલોને હાઇટેક બનાવી રહી છે.આ ક્રમમાં, ગોરખપુરની 23 સરકારી હોસ્પિટલોમાં હેલ્થ એટીએમ સ્થાપિત […]

CM યોગી આજે ગાઝીપુર જશે, બાબુ રાજેશ્વર સિંહની પ્રતિમાનું કરશે અનાવરણ

CM યોગી આજે ગાઝીપુર જશે બાબુ રાજેશ્વર સિંહની પ્રતિમાનું કરશે અનાવરણ કોલેજ પરિસરમાં જાહેર સભાને પણ સંબોધશે લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 9 સપ્ટેમ્બર એટલે કે આજે ગાઝીપુરની મુલાકાત લેશે.આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગાઝીપુરની પીજી કોલેજના સંસ્થાપક બાબુ રાજેશ્વર સિંહની પ્રતિમાનું અનાવરણ કરશે.આ સાથે સીએમ વૃક્ષારોપણ કર્યા બાદ કોલેજ પરિસરમાં જાહેર સભાને પણ સંબોધશે.સીએમ યોગી આદિત્યનાથના […]

લખનૌઃ સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિરમાં વિધર્મીએ પ્રવેશીને મૂર્તિને ખંડિત કરી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવાના બહાને અંદર ઘુસેલા મુસ્લિમ શખ્સે ભગવાનની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ યુવાન દારૂના નશામાં ચકચૂર હોવાનો અને માનસિક રીતે બીમાર […]

CM યોગીના સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સની સંખ્યામાં વધારો, રાહુલ ગાંધીથી નીકળ્યા આગળ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોલોઅર્સની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. ટ્વીટર ઉપર યોગી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આગળ નીકળી ગયા છે. આગામી દિવસોમાં યોગી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતામાં સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી વગેરે કેન્દ્રીય મંત્રીઓને પાછળ છોડી દે તો […]

પ્રયાગરાજ: ઘરની છત ધરાશાયી થતાં 4નાં મોત, 6 ઘાયલ,સીએમ યોગીએ અકસ્માતમાં જીવ ગુમાવનારને 4 લાખનું વળતર આપવાની કરી જાહેરાત

લખનઉ:પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવારે બપોરે શહેરના મુતિગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હટિયા પોલીસ ચોકી પાસે આ અકસ્માત થયો હતો.અહીં સ્થિત એક મકાનની છત અચાનક ધરાશાયી થઈ હતી.ઘરની છત ધરાશાયી થતા કાટમાળ નીચે ચાર લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ફાયર […]

ભારત એકવાર ફરીથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસરઃ સીએમ યોગી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલું કામ જોઈને એમ કહી શકાય કે ભારત ફરીથી વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવા માટે અહીં આયોજિત કાર્યક્રમમાં એકત્ર થયેલા રાજ્યના શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code