1. Home
  2. Tag "COngress"

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસના આગેવાનો સહિત લોકો પદયાત્રામાં જોડાયા

મોરબીઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ,  રાજકોટનો અગ્નિકાંડ,તક્ષશિલા આગ કાંડ ,  લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય આપવા આજે મોરબીથી 300 કિમીની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ હતી. પદયાત્રાના પ્રારંભ પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના […]

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની સિદ્ધિ પર દેશને ગર્વઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું હતું કે, “તમે હંમેશાથી ચેમ્પિયન છો. નીરજ ચોપરા, તમારી અભૂતપૂર્વ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યસભામાં […]

કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રાનો કાલથી પ્રારંભ

અમદાવાદઃ હરણી બોટકાંડ, મોરબી ઝુલતા પુલકાંડ, સુરત તક્ષશિલાકાંડ, અને રાજકોટના અગ્નિકાંડ, લઠ્ઠાકાંડ, પેપરકાંડ, અંધાપાકાંડ જેવી ઘટનાઓમાં ભોગ બનેલા પિડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 9મી ઓગસ્ટને શુક્રવારથી મોરબીથી ન્યાય પદયાત્રા આરંભ થશે. મોરબીમાં લોકોને મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી તા. 23ના રોજ આ ગુજરાત ન્યાય યાત્રા […]

બિહાર માટે કરોડો રૂપિયા ફાળવી શકાતા હોય તો ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્તો માટે કેમ નહીઃ કોંગ્રેસ

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગોંડલના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બજેટમાં ગુજરાત સરકારને ઠેંગો દેખાડવામાં આવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, બિહાર પૂર નિયંત્રણ […]

ભગવંત માન પણ નહીં લે નીતિ આયોગની બેઠકમાં ભાગ, અગાઉ આટલા મુખ્યમંત્રીઓ કરી ચૂક્યા છે ઇન્કાર

વિપક્ષે સમાન્ય બજેટમાં એનડીએનું શાસન ન હોય તેવા રાજ્યો સાથે ભેદભાવયુક્ત વલણ અપનાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે.. એનડીએનું શાસન હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ એક પછી એક નીતિ આયોગની બેઠકમાં જવા માટે ઇન્કાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનું […]

કર્ણાટકમાં હવે નહીં લેવાય NEETની પરીક્ષા, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયો

બેંગ્લોરઃ કર્ણાટક રાજ્યએ NEETની પરીક્ષા મામલે મોટું પગલું ભરતા પોતાને ત્યાં આ પરીક્ષા જ ન લેવાનો નિર્ણય લીધો છે હવે તે આ મેડિકલ પ્રવેશ પરીક્ષાને તેના રાજ્યમાં આયોજિત કરવાની મંજૂરી આપશે નહીં. આ માટેનું બિલ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે NEETને રદ કરવાની દરખાસ્ત કરતા બિલને તેની સંમતિ આપી દીધી છે. […]

બજેટમાં યુવાનો માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. પાક, ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન આપતી પીએમ ગરીબ […]

RSS ના કાર્યક્રમમાં હવે સરકારી કર્મચારીઓ ભાગ લઈ શકશે, મોદી સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેન્દ્ર સરકારે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા ઉપરના પ્રતિબંધને 58 વર્ષ બાદ હટાવ્યો છે. જો કે, સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હટાવવા મામલે દાવો […]

શ્રમિકોના વાસ્તવિક વેતનમાં ઘટાડાના દાવા સાથે કોંગ્રેસે લઘુત્તમ વેતનમાં વધારાની કરી માંગણી

નવી દિલ્હીઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર હેઠળ ધીમી વેતન વૃદ્ધિ અને કમરતોડ ફુગાવાના કારણે, કામદારોના વાસ્તવિક વેતનમાં ઘટાડો થયો છે અને લઘુત્તમ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવાની જરૂર છે. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસનાના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કેટલાક સરકારી આંકડાઓને ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે આજે કામદારોની […]

કોંગ્રેસે જે ભૂલો કરી તે આપણે ન કરીએ તે જોવું પડશે, નહીંતર સત્તામાં આવવાનો કોઇ અર્થ નહીં રહેઃ ગડકરી

ગોવામાં ભાજપની કાર્યકારીને સંબોધિત કરતા નીતિન ગડકરીએ ઘણી મહત્વની વાતો કહી, તેમણે પાર્ટીની સારી વાતો પણ કહી અને સલાહ પણ આપી.. તેમણે લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ અલગ વિચારધારા ધરાવતી પાર્ટી છે અને તેથી જ તે જનતાનો વિશ્વાસ જીતવામાં સતત સફળ થઈ રહી છે. આ સાથે તેમણે પોતાની પાર્ટીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code