1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસમાં ગાંધી પરિવાર અન્ય નેતોને ચાન્સ આપેઃ કપિલ સિબ્બલે

લખનૌ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે પદ છોડવું જોઈએ અને અન્ય નેતાને તક મળવી જોઈએ. તેમણે પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ હારના કારણોથી વાકેફ નથી તો તેઓ કલ્પના લોકમાં જીવી રહ્યા છે. એક ઈન્ટરવ્યુહમાં કપિલ […]

કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન, વતનમાં કાલે અગ્નિ સંસ્કાર કરાશે

ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિસ જોશિયારાનું આજે 69 વર્ષની વયે નિધન થયું હતું. ડો. જોશિયારાબે મહિનાથી કોરોના સંક્રમિત હતા. ભાજપના ધારાસભ્ય  ડો.આશાબેન પટેલના નિધન બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે. ડો.અનિલ જોષીયારા કોરોનાથી સંક્રમિત થયા બાદ એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર […]

કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથ જી-23ની બેઠક મળશે

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચેય રાજ્યોમાં પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. ચૂંટણીમાં મળેલી હાર પર પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નારાજ નેતાઓ ફરીથી સક્રિય થયા છે અને […]

પંજાબમાં કારમી હાર શા માટે મળી?, કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ક્યારેય શીખશે નહીઃ અમરન્દરસિંઘ

નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબજ નબળો રહ્યો છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને બળવાખોર એવા કેપ્ટન અમરિન્દરસિંઘએ કોંગ્રેસની નેતાગીરી પર પ્રહારો કર્યા હતા. પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. ત્યારે કેપ્ટન અમરિન્દર સિંઘનના કારણે કોંગ્રેસને હાર મળી હોવાના આક્ષેપનો જવાબ આપતા કેપ્ટને કોંગ્રેસની ટીકા કરી […]

યુપીમાં કોંગ્રેસનો દરેક દાવ ફેલ

યુપીમાં કોંગ્રેસ ફેલ દાવ પડી ગયા ખોટા કેમ્પેઈન પણ થયા ફેલ લખનઉ:ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અત્યાર સુધી માત્ર 2 સીટ જીતી ચુકી છે અને તેને માત્ર 2.4 ટકા મત મળ્યા છે. આ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પછી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુરૂવારે કહ્યું […]

પાંચ રાજ્યોની ચૂંટણીઃ યોગી સહિત 3 મુખ્યમંત્રીઓની જીત, બે સીએમ હાર્યાં

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક લાખ મતથી વિજય થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને મણિપુરના મુખ્યમંત્રી એન […]

અમે લોકોના હિત માટે કામ કરતા રહીશુઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયાં હતા. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તરપ્રદેશ, મણિપુર અને પંજાબમાં કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની હાર સ્વિકારીને કાર્યકરોનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જનતાના ફેલસાનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ, જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ, હું તમામ કોંગ્રેસી […]

અમદાવાદમાં પાર્કિંગ પોલિસીના અમલીકરણ પહેલાં બિલ્ડિંગોમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની વિકટ બનેલી સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી લાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિની. ટ્રાફિક એન્ડ પાર્કિગ સેલની મીટિંગમાં પાર્કિગ પોલિસીના અમલીકરણ અને વાહન પાર્કિગ સિવાયની જગ્યાએ વાહન પાર્ક કરવા બદલ નાગરિકો પાસેથી દંડ લેવા ડ્રાઈવની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે […]

પંજાબ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી ચન્ની બંને બેઠકો ઉપર હાર્યા, કેપ્ટન અમરિંદર સિંહનો પણ પરાજય

નવી દિલ્હીઃ પંજાબમાં 117 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી મોટી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. બીજી તરફ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર પંજાબના મુખ્યમંત્રી ચન્ની બે બેઠકો ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. આ બંને બેઠકો ઉપર તેમનો પરાજય […]

રાજસ્થાન વિધાનસભામાં બળાત્કાર કેસ મુદ્દે મંત્રીના નિવેદનથી વિવાદ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે રાજસ્થાન “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે” કારણ કે તે “પુરુષોનું રાજ્ય છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે.” શાંતિ ધારીવાલે રાજસ્થાન વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “બળાત્કારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code