1. Home
  2. Tag "COngress"

અમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ કોંગ્રેસનો સાથ છોડ્યો

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ મોકલ્યું સોશિયલ મીડિયામાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શકયતા અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ આંતરીક જૂથવાદનો સામનો કરતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. તાજેતરમાં જ સિનિયર નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસનો હાથ છોડીને ગઈકાલે ભાજપમાં જોડાયાં […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગામડામાં AAP અને શહેરમાં BJP મજબૂત: રિપોર્ટ

પંજાબ વિધાનસભાની ચૂંટણી ગામડામાં AAP મજબૂત જોવા મળી રહી છે તો શહેરોમાં BJPનું જોર ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના મત લેવા માટે મોટા મોટા વચન પણ આપવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં AAP પાર્ટીનું જોર જોવા મળી શકે તેમ છે તો […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસના અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અત્યાર સુધી ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. કુલ આઠ તબક્કામાં મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યાં છે. તેમજ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં વિશાળ રેલીઓ અને સભાઓ […]

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કેમ રાત્રિ રોકાણ વિધાનસભા સંકુલમાં કર્યું જાણો…

બેંગ્લોરઃ કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ તિરંગાને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ઈશ્વરપ્પાને સસ્પેન્ડ કરવા અને રાષ્ટ્રધ્વજ મુદ્દે નિવેદન માટે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. ઈશ્વરપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે. જે […]

નથુરામ ગોડસેને હીરો બનાવીને ભાજપ આઝાદીનો ઇતિહાસ બદલવા માંગે છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર ગાંધીજીની નિંદા કરનારા તથા ગોડસેને હીરો તરીકે ચિતરનારા બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. જેને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર  આઝાદીનો ઇતિહાસ બદલવા માંગે છે જેથી વલસાડની સ્કૂલમાં વક્તૃત્વ […]

કોંગ્રેસને વધુ એક ફટકો, સિનિયર નેતા અશ્વિની કુમારે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસને વધુ એક ફકટો પડ્યો હતો. પંજાબમાં મતદાન પૂર્વે જ સિનિયર નેતા અશ્વિની કુમારે રાજીનામું આપ્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આમાં અશ્વિ કુમારે લખ્યું છે કે, તેઓ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના લોકસભા દીઠ નિરિક્ષકો નિમાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને  હવે આઠ મહિના બાકી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે રાજ્યમાં પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસે વિવિધ […]

દ્વારકામાં કોંગ્રેસની યોજાનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસનું સાશન નથી ત્યારે ફરી જનાધાર મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આગામી તા.22 થી […]

કોંગ્રસના તાલુકા, જિલ્લા સંગઠનને સક્રિય બનાવાશે, 14મીથી સભ્ય નોંધણી, પેઈજ પ્રમુખો નિયુક્તિ કરાશે

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંત પહેલા જિલ્લા અને તાલુકા પ્રમુખો બદલવામાં આવશે. કોંગ્રેસે એક નીતિ નક્કી કરી છે કે, સંગઠનમાં જેમને સ્થાન અપાશે તે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. એટલે વિધાનસભા ચૂંટણી લડવા માગતા નેતાઓને […]

કોંગ્રેસના કોરોનાગ્રસ્ત ધારાસભ્ય ડો.જોશીયારાને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઇ લઈ જવાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ વખતે કોરોનાના ત્રીજા વેવમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો પણ સંક્રમિત થયા હતા.જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થતાં છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી.પણ તબીયતમાં સુધારો ન થતાં પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code