ખેતીની જમીનો પર કરાયેલા બાંધકામોને મંજુરી હક્ક અપાશે, વિધાનસાભામાં વિધેયકને મંજુરી
વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયકને મંજુરી વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો નાગરિકોને રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક પ્રાપ્ત થશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસુલ (સુધારા) વિધેયકને મંજુરી આપવામાં આવી હતી. આ સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા […]