1. Home
  2. Tag "CORONA"

UKમાં રહેતા પોરબંદરના બે બાળકોનો ભારત માટે દેશપ્રેમ, સાયકલ ચલાવીને એકત્ર કર્યુ મોટુ ફંડ

યુકેમાં રહેતા પોરબંદરના બાળકોનો ભારત માટે દેશપ્રેમ સાયકલ ચલાવીને ભારત માટે એકત્ર કર્યુ ફંડ બે લાખનું દાન કરવાનો રાખ્યો છે લક્ષ્યાંક દિલ્લી: દેશ પર હાલ જે રીતે કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યુ છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશ પર આવેલી આફતને લઈને સરકારની સાથે અન્ય લોકોએ પણ પોતાની રીતે દેશને તથા […]

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની ગતિમાં ઘટાડો થયો, નવા કેસ કરતા સ્વસ્થ થનારા લોકોની સંખ્યા ડબલ

અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે રાજ્યમાં ધીમી પડી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે. કારણ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4200 જેટલા નવા કેસ નોંધાયા છે તો બીજી બાજુ 8400થી વધારે દર્દી કોરોનાથી સ્વસ્થ થઈને પરત ઘરે ફર્યા છે. કોરોનાવાયરસની બીજી લહેરના કારણે દેશવાસીઓને તથા સરકારને પણ ભારે નુક્સાન અને હાલાકીનો સામનો કરવો પડ્યો […]

ઓક્સિજન લેવલ માટે હવે જરૂર નહીં પડે ઓક્સિમીટરની, મોબાઈલમાં જ થશે ચેક

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત સામે આવી હતી. બીજી તરફ પીડિતોના ઓક્સિજન લેવલને માપવા માટે ઓક્સિમીટરની ડીમાન્ડ વધી હતી. જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. જો કે, હવે ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમીટરની જરૂર નહીં પડે. મોબાઈલ ઉપર જ ચેક કરી […]

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 420 તબીબોના થયા મોત : IMA

દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ દરમિયાન હજારો કોરોના યુદ્ધાઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 તબીબોના મોત થયાનું IMAએ જણાવ્યું હતું. દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત IMAએ જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત થયાં છે. […]

દ્વારકાનું જગતમંદિર 27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને આગામી તા.27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ એક વખત જગતમંદિરના દ્વાર બંધ રાખવાના સમયને લંબાવવામાં આવ્યો છે. સુપ્રસિધ્ધ જગત મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. બહોળી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓના કારણે કોરોના સંક્રમણનો પણ ભય […]

તમિલનાડુમાં લોકડાઉનને લંબાવવામાં આવ્યુ, 24 મે થી એક અઠવાડિયા સુધી પ્રતિબંધ

તમિલનાડુમાં લોકડાઉન વધ્યું 24 મે થી એક અઠવાડિયાનું લોકડાઉન જીવન-જરૂરી ચીજ વસ્તુઓ મળશે ચેન્નાઈ: તમિલનાડુમાં કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉનને ફરીવાર લંબાવવામાં આવ્યું છે. તમિલનાડુની સરકાર દ્વારા 24 મે થી એક અઠવાડિયા સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે અને કડક પ્રતિબંધો દરમિયાન જીવન-જરૂરીયાત વાળી વસ્તુઓને ખુલ્લી રાખવા માટે છૂટ આપવામાં આવી છે. લોકડાઉનમાં ફાર્મસી, પશુની દવા […]

કોરોનાએ જીવનશૈલી બદલીઃ હવે લોકો મોટા શહેર છોડીને નાના શહેરો તરફ કરી રહ્યાં છે પ્રયાણ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. હવે લોકો ખોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યાં છે. એટલું જ નહીં આરોગ્ય માટે જોખમી ફુડથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે. શહેરી વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ હવે સલામતી માટે નાના શહેરોમાં શહેરોમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જેથી […]

અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના 7 કેસ આવ્યા સામે

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરતા ગુજરાતમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં વ્હાઈટ ફંગસના સાત કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે દરમિયાન બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે. સમગ્ર દેશમાં બ્લેક ફંગસના […]

દેશમાં 19.32 કરોડ લોકોને મળી વેક્સિન, વાંચો 18થી 45 ઉંમરવાળા કેટલા લોકોને મળ્યો પહેલો ડોઝ

કોરોનાવાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે વેક્સિન અત્યાર સુધી 19.32 કરોડ લોકોને મળી વેક્સિન દિલ્લી: દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે દેશમાં વેક્સિનેશન પોગ્રામને લઈને જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, દેશમાં વેક્સિનેશન પોગ્રામના 126માં દિવસે 13 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં […]

ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસને મહામારી ધોષિત કરાય, જાણો ક્યારે, કેવી રીતે અને કેમ કરવામાં આવે છે?

કોરોના વાયરસની વચ્ચે બ્લેક ફંગસનો ખતરો ઘણા રાજ્યોમાં વધી રહ્યા છે બ્લેક ફંગસના કેસ શા માટે બ્લેક ફંગસને મહામારી જાહેર કરાય ? દિલ્હી : હજુ લોકો કોરોના વાયરસના કહેરમાંથી બહાર પણ નથી આવ્યા.ત્યાં આ વચ્ચે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘણા રાજ્યોએ આ ફંગસ ઇન્ફેકશનને મહામારી જાહેર કરી છે.પરંતુ શું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code