1. Home
  2. Tag "CORONA"

વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવો છો? રજીસ્ટ્રેશનના નામ પર ડેટા ચોરી ન થાય તેનું રાખો ધ્યાન

વેક્સિન રજીસ્ટ્રેશનના નામે ડેટા ચોરી?? અજાણી જગ્યા પર રજીસ્ટ્રેશન કરવતા પહેલા રાખો ધ્યાન ડેટા ચોરી ન થાય તે માટે આ વસ્તુ પર આપો ધ્યાન અમદાવાદ: દેશમાં જેમ જેમ કોરોનાવાયરસની સ્પીડ વધે છે તેમ સરકાર દ્વારા વેક્સિનની પ્રક્રિયા પર પણ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પણ આવામાં કેટલાક લોકો દ્વારા વેક્સિન રજીસ્ટ્રેશનના નામે અંગત ડેટાની […]

મધ્યપ્રદેશ પોલીસે 2000 હજારથી વધારે લોકોને જનતા કર્ફ્યુ તોડવા બદલ કરી અટકાયત

મધ્યપ્રદેશમાં લોકોમાં જોવા મળી ભારે બેદરકારી જનતા કર્ફ્યુનો લોકો કરી રહ્યા છે ભંગ પોલીસે કરી 2000થી વધુ લોકોની અટકાયત ભોપાલ: દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ વધ્યુ છે તે વાતમાં કોઈ શંકા નથી. લોકો સંક્રમિત થવાથી બચવાના પ્રયાસ પણ કરી રહ્યા છે પણ બેદરકારીભર્યુ વર્તન પણ કોરોનાવાયરસના સંક્રમણ વધારે ફેલાવા માટે જવાબદાર છે. મધ્યપ્રદેશની પોલીસ દ્વારા 2000થી વધારે […]

વેક્સિનેશનથી જ કોરોનાને રોકવામાં મળશે સફળતા, એક્સપર્ટ્સના મંતવ્ય

વેક્સિનેશનથી રોકી શકાશે કોરોના: એક્સપર્ટ્સના મંતવ્ય ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયા તેજ રાષ્ટ્રપતિ બાઈડનના સ્વાસ્થ્ય સલાહકારનું પણ નિવેદન ભારતમાં વેક્સિનેશન જ કોરોનાનું સમાધાન દિલ્લી:  ભારતમાં કોરોનાવાયરસના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. લોકોમાં ચીંતા હંમેશા બની રહે છે ત્યારે આ બાબતે એક્સપર્ટ્સ લોકોએ પોતાનો મંતવ્ય જાહેર કર્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ પર એક્સપર્ટ્સ લોકો કહે છે કે કોરોનાવાયરસની […]

કોરોનામાં સામાન્ય રાહતઃ- સંક્રમિતોની સંખ્યામાં નોંઘાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ નોંધાયા

કોરોનાના કેસમાં સામાન્ય રાહત સંક્રમિતોની સંખ્યા ઘટી 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ સામે આવ્યા 4 લાખ કરતા ઓછા કેસ નોંધાયા દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો વ્યાપ જોવા મળી રહ્યો છેત્યારે કોરોનાના કેસના મામલે થોડી રાહત અનુભવાઈ છે, વિકતેલા દિવસને રવિવારના રોજ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. રવિવારના રોજ સંક્રમિત લોકોની […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 17 કરોડથી વધુ ડોઝ અપાયા

ભારતમાં વેક્સીનેશનની પ્રક્રિયા તેજ દેશમાં 17 કરોડથી વધુ લોકોને મળી વેક્સીન સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી દિલ્હી:ભારત સરકાર હાલ કોરોનાને હરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.દેશ-વિદેશથી તમામ જરૂરી મેડીકલ સાધન સામગ્રીની આયાત કરી રહી છે.આવામાં સરકાર દ્વારા વેક્સીનેશન પ્રક્રિયા પર પણ સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં કોવિડ -19 સામે રસીકરણ અભિયાનની […]

ગુજરાતમાં કોરોનાના વધુ 11,084 કેસ નોંધાયાઃ 121નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 11,084 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 121 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 14,770 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 121 લોકોના કોરોનાથી મોત […]

ક્રિકેટ: આઈપીએલની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે

આઈપીએલને લઈને મોટા સમાચાર સપ્ટેમ્બરમાં અન્ય મેચ યોજાવાની સંભાવના વર્લ્ડકપ પહેલા યોજાઈ શકે છે આઈપીએલ મુંબઈ: આ વખતની આઈપીએલમાં કેટલાક પ્લેયર કોરોનાથી સંક્રમિત થતા આગળની તમામ મેચોને રદ કરી દેવામાં આવી હતી, આ સમાચાર બાદ ક્રિકેટના રસિયાઓમાં નારાજગી પણ જોવા મળી હતી પણ હવે તેમના માટે સારા સમાચાર આવવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં […]

જામનગરના બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ નડ્યુઃ ઉત્પાદનમાં 30 ટકા કાપ

અમદાવાદઃ કોરોનાને લીધે મીની લોકડાઉનની સ્થિતિ સર્જાતા વેપાર-ઉદ્યોગ,ધંધાને માઠી અસર થઈ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટનો મશીનરી ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાયા છે જ્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગનું 30 ટકાથી વધુ ઉત્પાદન ઘટી ગયું છે. બ્રાસ પાર્ટસ ઉત્પાદકો કહેવા મુજબ  નિકાસમાં નિયમિત રીતે માલ જાય છે પણ સ્થાનિક બજારોમાં સુસ્તી છે. દિલ્હી અને મુંબઇ જેવા મોટાં બજારો બંધ છે […]

યુપીમાં યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો ,17 મે સુધી પ્રતિબંધો અમલમાં રહેશે

કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો 17 મેં સુધી પ્રતિબંધો રહેશે અમલમાં લખનઉ :યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.અને દિનપ્રતિદિન અસંખ્ય કેસો સામે આવતા હતા.જેને લઈને યોગી સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.જયારે આવતીકાલે આ લોકડાઉન પૂર્ણ થવાને આરે છે.ત્યારે તેના એક દિવસ પહેલા જ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ […]

ગુજરાતમાં કોરોનાના વધુ 11,892 કેસ નોંધાયાઃ 119નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 11,892 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 119 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 14,737 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 119 લોકોના કોરોનાથી મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code