1. Home
  2. Tag "CORONA"

કોરોના સંકટમાં ભારતની સહાય માટે 40 દેશોએ કહેણ મોકલ્યું

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ ખુટવા લાગ્યાં છે. એટલું જ નહીં રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજનની પણ ઉભી થઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશો કોરોના સામેની લડાઈમાં ભારતના સમર્થનમાં આગળ આવ્યાં છે. પડોશી દેશો સહિત […]

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું, દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય   આસામ : રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને કારણે આસામ સરકારે શુક્રવારે નાઇટ કર્ફ્યુને 7 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લાગુ કરાયેલ નાઈટ […]

ભારતથી આવતી ફ્લાઈટ્સ પર ઓસ્ટ્રેલિયાએ મુક્યો પ્રતિબંધ, નવા નિયમોનાં ભંગ પર થશે 50 લાખનો દંડ

ભારતથી આવતી ફ્લાઈટ્સ પર ઓસ્ટ્રેલિયાએ મુક્યો પ્રતિબંધ કોરોના વાયરસથી બચવા બનાવ્યા કડક નિયમો નિયમોના ભંગ પર થશે 50 લાખનો દંડ સોમવારથી લાગુ પડશે નિયમો દિલ્લી: ભારતમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણને લઈને હવે મોટા ભાગના દેશો સતર્ક થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતથી આવતી તમામ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને નવા નિયમો પણ […]

ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ

કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો […]

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેરઃ- ગઈકાલથી તાત્કાલિક ઘોરણે આંશિક લોકડાઉન લાગૂ કરાયું

પશ્વિમ બંગાળમાં કોરોના વકર્યો વિતેલા દિવસે રાજ્ય સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત કરી શુક્રવારના રોજ અંહી 17 હજાર કોરોનાના કેસ સામે આવ્યા દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે મોટી જંગ લડી રહ્યો છે ત્યારે હવે બંગાળ પણ તેમાંથી બાકાત રહ્યું નથી,પશ્વિન બંગાળમાં વિતેલા દિવસે 17 હજાર જેટલા કોરોનાના કેસો નોંધાતા શુક્રવારના રોજ રાજ્યમાં આંશિક લોકડાઉનની […]

સરકારે “વ્યથા નહીં વ્યવસ્થા”ના કર્મમંત્ર સાથે કોરોના સામે જંગ છેડ્યો છે: મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવા જન-અભિયાનનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો હતો. 11 હજાર કિટના પ્રથમ જથ્થાને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વ્યથા નહીં, વ્યવસ્થાના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ […]

શિકાગોમાં વસતા ગુજરાતીઓએ એક જ દિવસમાં 50 હજાર ડોલર ડોનેશન ભેગું કરી મોકલી આપ્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસ અને સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજ્યની વિકટ સ્થિતિથી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ ચિંતિત બન્યા છે. અને વતનવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યુ છે. અમેરિકાના શિકાગોમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા એક જ દિવસમાં 50 હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને ગુજરાતીઓની મદદ માટે મોકલ્યા છે અને હજુ બીજા 50 […]

ગુજરાતમાં 10 જિલ્લામાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને શનિવારથી વેક્સિન અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે 1લી મેને ગુજરાતના સ્થાપના દિનથી 18 વર્ષથી વધુના લોકોને કોરોનાની વેક્સિન આપવાની અગાઉ જાહેરાત કરવામાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે તા. 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં. આ મામલે મુખ્યપ્રધાને જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન એટલે […]

ગુજરાત પાસે હવે વેક્સિનના 4.62 લાખ ડોઝ ઉપલબ્ધઃ બીજો જથ્થો આવે તેની રાહ જોવી પડશે

અમદાવાદઃ ગુજરાતભારમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન તા. 1લી મેથી આપવાની જાહેરાત કરી હતી. પણ વેક્સિનનો જથ્થો આવ્યો ન હોવાથી એક પખવાડિયા બાદ યુવાનોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. સરકાર દ્વારા હાલ વેક્સિન માટે રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે. બીજીબાજુ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાલ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય પાસે 29 એપ્રિલની […]

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની અસર, દેવભૂમિ દ્વારકાનું મંદિર હવે 15 મે સુધી બંધ

દેવભૂમિ દ્વારકા મંદિર 15 મે સુધી ભક્તો માટે બંધ પૂજારી દ્વારા નિત્યક્રમ મુજબ સેવા કરશે શ્રીજીના થઇ શકશે ઓનલાઈન દર્શન   દ્વારકા : દેવભૂમિ દ્વારકા જગતમંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. જેની મુદતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેવભૂમિ દ્વારકા જગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code