1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોના બેકાબૂ- પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા 11 લાખને પાર -રેમડેસિવીર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ એક્ટિવ કેસોની સંખ્યા 11 લાખને પાર દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે,એક દિવસમાં પહેલીવાર દેશમાં દોઢ લાખથી પણ વધુ નવા કેસો નોંધાયા છે.તો આ  છ મહિનાના સમયગાળામાં 800 કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, દેશમાં કોરોનાના કેસો વધીને 11 કરોડ 8 લાખને પાર પહોંચ્યા છે. […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – સર્વદળની મળેલી બેઠકમાં સીએમ ઉદ્વવ ઠાકરે એ કહ્યું, લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી

ઠાકરે સરકારે આપ્યો લોકડાઉનનો સંકેત એક અઠવાડિયાનું લોકડાઉન લાગાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરુરી મુંબઈ – મહારાષ્ટ્રમાં  ખૂબઝ ઝડપથી રીતે વધી રહેલા કોરોનાના સંક્રમણને  ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં 8 થી 15 દિવસ માટે કડક લોકડાઉન લાદવાની તૈયારી કરી છે. શનિવારના રોજ સર્વપક્ષીય બેઠકમાં તેમણે આ વાતનો સંકેત આપ્યો હતો.વિતેલા […]

સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે

સૂર્યની રોશની કોરોના સામે આપે છે રક્ષણ અલ્ટ્રાકિરણોથી કોરોનાનો મૃ્ત્યુ દર ઘટે છે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને અનેક વેક્સિન માર્કેટમાં આવી ચૂકી છએ, તો બીજી તરફ કોરોના વાયરસને અટકાવવા માટેના અનેક રિસર્ચ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશમાં સ્થિતિ બેકાબૂ બની છે જેને લઈને […]

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

2200થી વધારે દુકાનો અને એકમો બંધ કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગામમાં સ્વયૂંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી […]

ગુજરાતમાં અનેક ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉન

કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે પ્રજાનો નિર્ણય સરકારે પણ જનતાને નિર્ણયને આવકાર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હાઈકોર્ટે તાજેતરમાં સંક્રમણ અટકાવવા માટે વીકએન્ડ લોકડાઉન અંગે સરકારને સૂચન કર્યું હતું. જેથી સરકારે નિયંત્રણો વધારે લગાવીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. […]

કોરોનાનું સંક્રમણ વધી ગયા બાદ દર્દી હોસ્પિટલ આવતા મોત વધ્યાઃ સીએમ રૂપાણી

ધન્વંતરી રથનું કર્યું લોકાર્પણ રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યાં બાદ દર્દીઓ હોસ્પિટલ આવે છે જેના કારણે મોત થાય છે. જેથી જો પહેલા જ ટેસ્ટ કરાવી લેવાને સારવાર શરૂ કરવામાં આવે તો મૃત્યુ ઘટાડી શકાય છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા […]

કંગના રનોતની ફિલ્મ થલાઇવીને કોરોનાનું ગ્રહણ : રિલીઝ ડેટ ટળી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ કંગનાની ફિલ્મ થલાઇવીની રિલીઝ ડેટ ટળી ફિલ્મ 23 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી    મુંબઈ : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર જે રીતે ઝડપથી વધી રહી છે. તેનાથી ઘણા રાજ્યોમાં ફરી એકવાર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.  આ મહામારીની અસર […]

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત, નાગપુરની હોસ્પિટલમાં દાખલ

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના પોઝિટિવ નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં કરાયા દાખલ 6 માર્ચના રોજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો  નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આરએસએસએ ટ્વિટ કર્યું હતું કે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત […]

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક, નવા લક્ષણ આવ્યા સામે

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક કોરોનાના સામે આવ્યા નવા લક્ષણ સાંધાનો દુખાવો, નબળાઇ,ભૂખ ઓછી થવી આખી દુનિયામાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર ફરી એકવાર લોકોને ડરાવી રહી છે. અહીં 24 કલાકની અંદર દરરોજ 1 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ ડબલ મ્યુટેન્ટના ફેલાવાને […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓ હેલ્પ લાઈન નંબર પરથી મેળવી શકશે સ્વજનના આરોગ્યની માહિતી

અમદાવાદઃ શહેરની અસારવા વિસ્તારમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કાર્યરત છે. દર્દીઓ કે તેમના સગાઓ માટે માહિતી મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે, હેલ્પ લાઇન નંબર 94097-66908 / 94097-76264 ઉપર 24 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code