1. Home
  2. Tag "CORONA"

સુરતમાં કોરોના બેકાબુ બનતા જયંતિ રવિ સુરત દોડી ગયા, અધિકારીઓ સાથે કરી બેઠક

જ્યંતિ રવિએ કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા સંક્રમણ અટકાવવા માટે અધિકારીઓને આપી સુચના અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર અમદાવાદ અને સુરત હોય તેમ બંને શહેરોમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી જ્યંતિ રવિ સુરત દોડી ગયા હતા. તેમજ […]

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : શિરડીના સાઈબાબા અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન પર લગાવાઈ રોક

મહારાષ્ટ્રમાં કોરોનાની બેકાબૂ રફતાર સાઈબાબા મંદિરમાં દર્શન પર રોક ૩૦ એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે, તેને જોતાં રાજ્યમાં સોમવારે રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યું લગાવી દીધું છે. સપ્તાહના અંતે સંપૂર્ણ લોકડાઉન રહેશે. અને વીકેંડ પર બહાર નીકળવા માટે વીકેંડ પાસ બતાવવો […]

અમદાવાદના કોરોના ટેસ્ટમાં કરાયો વધારોઃ બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પહેલા દરરોજ 600થી વધારે RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં વધારો કરીને હાલ સરેરાશ 1500થી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ […]

ઉનાળાના વેકેશનમાં કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનો પડ્યો ફટકો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજૂ લહેરથી ઉદ્યોગ-ધંધાને ભારે નુકશાની વેઠવાનો વારૌ આવ્યો છે.. દિવાળી પછી કોરોનાના કેસોમાં ઘટાડો આવતા લોકો એવું માનતા હતા કે હવે કોરોના ગયો પરંતુ વધુ આક્રમક સ્વરૂપમાં પાછો ફરતા હવે ઉનાળુ વૅકેશનની રજાઓમાં ફરવા જવાનું મોટાભાગના લોકોને રદ કરવું પડે તેમ છે. લોકોમાં ફરી ડર પેસી ગયો છે એટલે પરીક્ષા પછી ફરવા […]

અમદાવાદમાં કોરોનાના નિયનોની ઐસીતૈસી કરીને યુનિ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ વસ્ત્રાલમાં ક્રિકેટ રમતા યુવાનો

અમદાવાદ : શહેરમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણાબધા શહેરીજનોની બેદરકારી જોવા મળી રહી છે. હજુપણ ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખતા નથી. લોકોમાં સ્વયં જાગૃતિ નહી આવે ત્યાં સુધી કોરોનાને હરાવવો મુશ્કેલ છે. સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જીમ પણ બંધ […]

કોરોના મહામારીઃ અમદાવાદ સહિત આઠ શહેરોમાં IAS કક્ષાના 8 અધિકારીને સોંપાઈ મહત્વની જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. દરમિયાન આ શહેરોમાં કોરોનાને ડામવા માટે IAS કક્ષાના 8 અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાતમાં કોરોનાને પગલે ધો-6થી 9ની પ્રાથમિક સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું હતું. હવે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તેમજ બાળકો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન તમામ પ્રાથમિક શાળાઓમાં ધો-6થી 9 પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

કોરોનાનો નવો ટ્રેન્ડઃ બાળકો કોરોનાના સંક્રમણનો વધુ ભોગ બની રહ્યા છે

અમદાવાદઃ બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને તબીબો પણ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ત્યારે માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે.ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા […]

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી હોસ્પિટલોમાં ફરીવાર વેઈટિંગની સ્થિતિ

અમદાવાદઃ શહેરમાં કોરોનાના  કેસોમાં ચિંતાજનક વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ મૂંઝવી રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલાં છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિનું ફરીવાર સર્જન થયું છે. બીજી તરફ ઘેરબેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાક તબિયત ચોથા […]

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સીએમ યોગીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો સિવિલ હોસ્પિટલ ખાતે લીધો રસીનો પ્રથમ ડોઝ વેક્સીન સંપૂર્ણ રૂપે સુરક્ષિત – યોગી આદિત્યનાથ પીએમ મોદી-આરોગ્ય મંત્રાલયનો માન્યો આભાર લખનઉ : યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. રાજ્ય સરકારના ઘણા નેતાઓ પહેલેથી જ વેક્સીન લગાવી   ચૂક્યા છે. સીએમએ લખનઉની સિવિલ હોસ્પિટલમાં વેક્સીનનો પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code