1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોનાના 8934 કેસ નોંધાયા, અમદાવાદમાં 3309 કેસ, રાજ્યમાં 34 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે બુધવારે ઘટાડો નોંધાયો હતો. આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 8934  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3309 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 34 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 10,  સુરત શહેર -2, અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3 અને જિલ્લો-1, રાજકોટ શહેરમાં- 4 અને જિલ્લામાં-1, […]

કોરોનાને લીધે ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી, ટુરિઝમને પડ્યો ફટકો

  અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોનાને લીધે યાત્રાધામ અંબાજી, બહુચરાજી સહિત મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ હતા. જે ગઈ કાલથી ખોલવામાં આવ્યા છે. પણ  દર્શનાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા હીલ સ્ટેશન, ગીરનારમાં સિંહ દર્શન, સોમનાથ, તેમજ કચ્છના પ્રવાસન સ્થળો સફેદ રણ, ધોળાવીરા, વગેરે સ્થળોએ […]

ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે- WHO  

ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી સબ-વેરિયન્ટ BA.2 નો ઝડપથી ફેલાવો અત્યાર સુધીમાં 57 દેશો તેની ચપેટમાં   દિલ્હી:દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત જ છે.કોરોનાનું નવું સ્વરૂપ એવા ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસ જોવા મળી રહ્યા છે,ત્યાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચેતવણી આપી છે કે,ઓમિક્રોન વેરિયન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 57 […]

કોરાનાના કેસમાં સતત ઘટાડો- 24 કલાકમાં1.61 લાખ કેસ સામે આવ્યા

કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં 1.61 લાક કેસ સામે આવ્યા સાજા થનારા દર્દીઓ વધ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીમી પડી હોય તેમ જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી દૈનિક કોરોનાના કેસોમાં મોટો ઘટાડો આવી રહ્યો છે,તો બીજી તરફ રિકવરી રેટ પર વધતો જોવા મળ્યો છે. જો છેલ્લા 24 કલાકની વાત […]

ગુજરાતમાં કોરોનાના 8338 કેસ નોંધાયા, અમદાવાદમાં 2654 કેસ, રાજ્યમાં 38 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે મંગળવારે ઘટાડો નોંધાયો હતો. આજે મંગળવારે રાજ્યમાં કોરોનાના 8338  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2654 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 38 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8,  સુરત શહેર -3 અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3  રાજકોટ શહેરમાં- 4 અને જિલ્લામાં- 2, અને […]

કોરોના રસીકરણઃ 94.19 કરોડ લોકોએ પ્રથમ અને 71.6 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની રફતાર ઘટી રહી છે. બીજી તરફ રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 167 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. 94.19 કરોડ લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ અને 71.6 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 1.25 કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1.04 કરોડ આરોગ્ય કર્મચારીઓ […]

ગુજરાતમાં કોરોનાના 9395 કેસ નોંધાયા, અમદાવાદમાં 3582 કેસ, રાજ્યમાં 30 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે રવિવારે ઘટાડો નોંધાયો હતો.   આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 9395   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3582 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 30 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, અને જિલ્લો-1, સુરત શહેર -3 અને જિલ્લામાં -3, વડોદરા શહેર-3, રાજકોટ શહેરમાં- 3 અને જિલ્લામાં- […]

 અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો, 21 વિસ્તારોને મુક્ત કરાયા

અમદાવાદમાં કોરોના શહેરના 21 વિસ્તારોને માઈક્રોકન્ટેનમેન્ટમાંથી હટાવાયા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે પણ તંત્ર દ્વારા 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી હટાવી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. શહેરમાં નવા 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા […]

કોરોનાના કેસોમાં રાહત પણ મોંતનો આકંડો ચિંતાજનક – સતત બીજે દિવસે 800થી વધુના મોત

કોરોનાના કેસ વચ્ચે મોતના આકંડાથી ગભરાય સતત બીજે દિવસે 800 મોત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, કોરોનાના કેસોમાં વઘારો ઘટાડો થી રહ્યો છે, જો કે છેલ્લા કેટલાક દિવસથી દૈનિકોમાં થોડી રાહત મળી રહી છે, પરંતુ કોરોનાથી સતત બીજે દિવસે 800થી વધુ લોકોના મોત થયો છે જેને લઈને ગભરાટ ફેલાયો છે. સૌથી વધુ કોરોનાના […]

સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોના 100 ટકા રસીકરણ મામલે અરવલ્લી પ્રથમ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીઅકરણ હાથ ધરવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પંદર થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની વેક્સિનેશન કામગીરી સો ટકા પૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code