1. Home
  2. Tag "CORONA"

ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ

અમદાવાદઃ  સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં સપડાયેલું હતુ ત્યારે પોતાના પરિવાર અને સ્વયમની ચિંતા કર્યા વિના જાનના જોખમે કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડઝદળાના બે જવાનોનું કોરોનાથી સંક્રમીત થતા મૃત્યૃ થયુ હતુ. રાજય સરકાર ધ્વારા આ બન્ને કોરોના વોરિયરના સીધા વારસદાર ધર્મપત્નીઓના એકાઉન્ટમાં રૂા. 25-25 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાથી જમા થઈ ગયા છે. […]

ગુજરાતમાં કોરોનાના 11974 કેસ નોંધાયા, અમદાવાદમાં 3990 કેસ, રાજ્યમાં 33 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શનિવારે ઘટાડો નોંધાયો હતો.   આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 11974   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3990 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 33 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, અને જિલ્લો-1, સુરત શહેર -2 અને જિલ્લામાં -3, વડોદરા શહેર-3, રાજકોટ શહેરમાં- 3 અને જિલ્લામાં-2, […]

દેશમાં કોરોનાના કેસમાં તો ઘટાડો, પણ મૃત્યુઆંક વધતા લોકોના માથે ચિંતાના વાદળ ઘેરાયા

દેશમાં કોરોનાવાયરસના કેસમાં આમ તો ઘટાડો જોવા મળી રહ્યો છે, લોકોને આ બાબતે તો શાંતિ છે પરંતુ દેશમાં કોરોનાને કારણે મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. દેશમાં  24 કલાક દરમિયાન કોરોનાથી 871 લોકોના મોત થયા છે જે ક્યાંકને ક્યાંક ખતરાની ઘંટી કહી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા […]

ગુજરાતમાં કોરોના: આજથી નવી ગાઈડલાઈન્સ મુજબ આ પ્રકારે રહેશે છૂટછાટ

ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન આ પ્રકારે રહેશે છૂટછાટ 24 કલાક ફૂડ ડિલીવરી ચાલુ રહેશે ગાંધીનગર: રાજ્યમાં 8 મનપા સહિત 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યું યથાવત, રેસ્ટોરન્ટસ હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખી શકશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં […]

કોરોના સંકટઃ સુરતમાં માસ્ક પહેરનારા વાહન ચાલકોને ફુલ આપીને સન્માન કરાયું

અમદાવાદ: ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર લોકોના જીવનનો અંગ બની ગયો છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માસ્ક પહેરનારા વાહન ચાલકોને એક સંસ્થાએ ફુલ આપીને સન્માન કર્યું હતું. એટલું જ નહીં માસ્ક નહીં પહેરનારાઓને માસ્ક […]

ગુજરાતમાં કોરોનાના 12131 કેસ નોંધાયા, અમદાવાદમાં 4046 કેસ, રાજ્યમાં 30 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો.   આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 12131   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4046 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 30 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, સુરત શહેર -1 અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3, અને જિલ્લામાં-1, રાજકોટ શહેરમાં-4 અને જિલ્લામાં-1 ભાવનગર […]

રાજકોટમાં ધો.10 અને 12ના 72 વિદ્યાર્થીઓ અને 50 શિક્ષકો કોરોનાથી સંક્રમિત

રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત 72 વિદ્યાર્થી અને 50 શિક્ષકો સંક્રમિત રાજકોટ જિલ્લામાં કુલ 900 જેટલી હાઈસ્કૂલ રાજકોટ: કોરોનાવાયરસના વધતા કેસથી બધા ચિંતામાં છે ત્યારે રાજકોટમાં પણ સ્થિતિ હવે કપરી બની રહી હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સરકાર સ્કૂલોને કેટલીક મર્યાદા સાથે શરૂ કરી રહી છે […]

દેશમાં કોરોનાના 2.51 લાખ કેસ નોંધવામાં આવ્યા, દૈનિક પોઝિટિવ રેટ 15.88 ટકા

દેશમાં કોરોનાના 2.51 લાખથી વધુ કેસ દૈનિક પોઝિટિવ રેટ 15.88 ટકા સતર્ક રહેવું હજુ પણ જરૂરી રાજકોટ: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,51,209 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  3,47,443 લોકોએ કોરોનાને માત આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 627 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં […]

કોરોના કહેરઃ ઓમિક્રોનનો સબવેરિએન્ટ BA.2ની દુનિયાના 40 દેશોમાં એન્ટ્રી, વૈજ્ઞાનિકો ચિંતિત

નવી દિલ્હી: વિશ્વભરના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોની નજર ઓમિક્રોન વેરિઅન્ટના સબવેરિએન્ટ પર છે. અત્યાર સુધીમાં આ સબ વેરિયન્ટ અમેરિકા સહિત વિશ્વના 40 દેશોમાં પ્રવેશી ચુક્યો છે. કોરોનાવાયરસનું આ સંસ્કરણ જેને વૈજ્ઞાનિકો BA.2 કહી રહ્યા છે. તે Omicron ના મૂળ વર્ઝન કરતાં વધુ ઝડપી હોવાનું માનવામાં આવે છે. તેના આનુવંશિક બંધારણને કારણે તેની ઓળખ કરવી વધુ […]

દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા વિકએન્ડ કરફ્યુ હટાવાયો

અન્ય નિયંત્રણો પણ હળવા કરવાનો નિર્ણય સિનેમા ગૃહ 50 ટકાથી ક્ષમતા સાથે ખોલાશે શૈક્ષણિક સંસ્થાઓ હજુ ચાલી કરવામાં નથી આવી દિલ્હીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દિલ્હી સરકારે કેટલાક પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. રાજધાનીમાં વિકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે 50 ટકા ક્ષમતા સાથે સિનેમા ગૃહ ખોલી શકાશે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code