1. Home
  2. Tag "CORONA"

નવસારીઃ કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય

શાકભાજીવાળા સુપરસ્પ્રેડર ના બને તે માટે લેવાયો નિર્ણય નવસારી નગરપાલિકાએ કોરોનાને ધ્યાનમાં લાધી કર્યો નિર્ણય કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. જેથી રાત્રિ કરફ્યુ સહિતના કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. દરમિયાન નવસારીમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે શાકમાર્કેટને બંધ રાખવાનો […]

દેશમાં કોરોનાના કેસોમાં 16.4 ટકાનો ઘટાડો – છેલ્લા 24 કલાકમાં 2 લાખ 55 હજારથી વધુ કેસ નોંધાયા

વિતેલા દિવસની સરખામણીમાં કોરોનામાં રાહત 24 કલાકમાં 2 લાખ 55 હજાર874 કેસ નોંધાયા   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે,ત્યારે વિતેલા દિવસની સરખામણીમાં આજે નોંધાયેલા કેસમાં 16.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 2 લાખ 55 હજાર 874 કેસ નોંધાયા છે જે વિતેલા દિવસની સરખામણીમાં થોડા […]

ગુજરાતમાં કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યા ઘટીઃ સફેદ રદમાં સાત દિવસમાં 60 ટકા પ્રવાસી ઘટી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ નાખવામાં આવ્યા હોવાથી લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર પડી છે. પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ હોવાનું જાણવા મળે છે. એક સપ્તાહમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા ઘટી છે. પ્રાપ્ત […]

રાજકોટ કલેકટર કચેરીમાં કોરોનાનું સંક્રમણઃ પાંચ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ

કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં 15 કર્મચારીઓ થતા સંક્રમિત 3 નાયબ મામલતદારોનો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે તબીબો અને સરકારી અધિકારી-કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટ કલેકટર કચેરીમાં વધારે 5 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં ઓમિક્રોનના નવા બે સબવેરિએન્ટની હાજરી

નવા સબવેરિએન્ટના 41 કેસ સામે આવ્યાં આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જો કે, રાહતની વાત એ છે કે, બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટની હાજરી જોવા મળી છે. રાજ્યમાં સવ વેરિએન્ટના 41 જેટલા કેસ […]

દિલ્હીની એઈમ્સમાં આવતા દર્દીઓમાંથી દર ત્રીજો વ્યક્તિ કોરોના સંક્રમિત – ઓમિક્રોનનો કહેર પણ યથાવત

દિલ્હીમાં કોરોનાનો કહેર એઈમ્સમાં આવતા દર્દીઓમાં દર ત્રીજો વ્યક્તિ સંક્રમિત દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્ર્જી લહેર પીક પર જોવા મળી રહી છે ત્યારે દેશની રાજધાનીમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, અહીની હોસ્પિચલ એઈમ્સમાં આવતા તમામ દર્દીઓમાંથી દર ત્રીજો વ્યક્તિ કોરોનાથઈ સંક્રમિત મળી આવે છે.તો બીજી તરફ અન્ય નિષ્ણાતોનો દાવો છે કે દિલ્હીની […]

અમદાવાદમાં કોરોનાનો ભરડોઃ 43 હજાર જેટલા એક્ટિવ કેસ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક્ટિવ કેસ વધુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 20 હજાર જેટલા કેસ સામે આવે છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં આવ્યાં છે. દરરોજ સરેરાશ […]

ગુજરાતમાં અત્યાર સુધી 1500થી વધારે પોલીસ કર્મચારીઓને લાગ્યું કોરોનાનું સંક્રમણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ઝપટે આરોગ્ય કર્મચારીઓ અનો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 1500થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. બીજી તરફ સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં અત્યારે 1500 જેટલા પોલીસ કર્મચારીઓ અને […]

બાળકો પર કોવિડની અસર ખૂબ જ ઓછી,હળવા લક્ષણો સાથે મૃત્યુદર પણ નહીવત – એઈમ્સનો દાવો

વયસ્કો કતા બાળકો પર કોરોનાની અસર ઓછી મૃત્યુ દર પણ નહીવત એઈમ્સના ડોક્ટોએ આ બાબતે કર્યો અભ્યાસ   દિલ્હીઃ- કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે જો કે રાહતની વાત એ છે કે બાળકો ઓછા સંક્રમિત થી રહ્યા છએ ત્યારે બાળકોને લઈને જિલ્હી સ્થિતિ એઈમ્સે દાવો કર્યો છે કે કોરોના સંક્રમણની અસર બાળકો કરતાં પુખ્ત વયના […]

ગુજરાત:કોરોનાને કારણે 31 જાન્યુઆરી સુધી અંબાજીના દર્શન બંધ

યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય 31 જાન્યુઆરી સુધી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય બનાસકાંઠા : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને પગલે યાત્રાધામ અંબાજી મંદિરને 31 જાન્યુઆરી સુધી મંદિરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code