1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોનાનું સંકટ, 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધવામાં આવ્યા

દેશમાં કોરોનાનું સંકટ લોકોએ સતર્ક રહેવું પડશે 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધાયા દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,47,254 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 2,51,777 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 703 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ […]

ગુજરાતમાં કોરોનાના 24,485 કેસ નોંધાયા, અમદાવાદમાં 9837 કેસ, 13 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 24,485  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9837 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 13 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-7, સુરત-2 જામનગર-1, ગાંધીનગર-1, રાજકોટ-1, ખેડા-1, નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાં 6 ટકા વધારો

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કેસનો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. ત્યારે હવે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે  57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર […]

કોરોનાને લીધે અમદાવાદના કાંકરિયા ઝૂંમાં મુલાકાતીઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. લોકોમાં પણ કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના રિવર ફ્રન્ટ, કાંકરિયા લેક અને ઝૂ, વગેરે હરવા-ફરવાના સ્થળોએ લોકો છા જોવા મળી રહ્યા છે. શહેરના કાંકરિયા લેક્ફ્રન્ટ અને ઝૂ ખાતે દિવાળી પછી વીકએન્ડમાં […]

મુંબઈઃ કોરોના રસીના બોગસ સર્ટીફિકેટ બનાવવાના રેકેટનો પ્રર્દાફાશ, બેની ધરપકડ

મુંબઈઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ અનેક વ્યવસાય સ્થળો ઉપર લોકોને રસીકરણ સર્ટીફિકેટ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જેનો કેટલાક ભેજાબાજો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. મુંબઈમાં કોરોના રસીકરણના નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લેવામાં આવ્યાં […]

ગુજરાતમાં કોરોનાના 20966 કેસ નોંધાયા, અમદાવાદમાં 8391 કેસ, 12 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 20966  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8391 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 12 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-6, સુરત-1 વલસાડ-2 ભરૂચ-1, સાબરકાંઠા-2 નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. […]

કોરોનાની ત્રીજી વેવને લઈને ICMR નિષ્ણાતે કહ્યું કે,માર્ચ પહેલા નહીં મળે રાહત

કોરોનાની ત્રીજી વેવ ICMR નિષ્ણાતે કહ્યું માર્ચ પહેલા નહીં મળે રાહત કોરોનાની ત્રીજી લહેરનો પ્રભાવ સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં જોવા મળ્યો છે.દેશના પ્રમુખ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડોકટર સમીરન પાંડાએ જણાવ્યું હતું કે,કોરોનાને લઈને અત્યારે કઈ પણ કહેવું શક્ય નથી.દિલ્હી અને મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર પહોંચી ગઈ છે. ડોકટર સમીરન પાંડા ભારતીય ચિકિત્સા અનુસંધાન […]

કોરોનાથી રિકવર થયા બાદ પણ લોકોમાં સામે આવી આ પ્રકારની સમસ્યા

કોરોનાથી સ્વસ્થ થયા છો? તો હજું પણ ધ્યાન રાખજો સંક્રમિત લોકોમાં જોવા મળે છે આ સમસ્યા કોરોનાથી રિકવર થયા બાદ પણ લોકોને કેટલાક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોનો રિપોર્ટ તો નેગેટીવ આવી રહ્યો છે,પરંતુ હજી પણ કામ કરતા સમયે થાક અનુભવાય રહ્યો છે.વધારે પડતી દોડધામ કરે છે તો તેનો શ્વાસ ફૂલાવવા લાગે છે.કોરોના […]

કોરોનાના કેસ વધતા રાજકોટમાં માસ્કનું ધૂમ ઉત્પાદન, દૈનિક 25 લાખ માસ્ક બનાવાય છે

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં 17 હજાર કરતા પણ વધુ કેસ નોંધાય રહ્યા છે. રાજકોટમાં 18મીને મંગળવારે રેકોર્ડબ્રેક 1461 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવા પ્રોટોકોલનું પાલન કરતા હતા, પરંતુ જેવા કોરોનાના કેસ […]

સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ લોકોને અપીલ કરીને માસ્ક પહેરવાની સાથે એસઓપીનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમજ કહ્યું હતું કે, સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે કોરોનાના 17 હજારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code