દેશમાં કોરોનાનું સંકટ, 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધવામાં આવ્યા
દેશમાં કોરોનાનું સંકટ લોકોએ સતર્ક રહેવું પડશે 24 કલાકમાં 3.47 લાખ કેસ નોંધાયા દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,47,254 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 2,51,777 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 703 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ […]


