1. Home
  2. Tag "CORONA"

બિહાર-આંધ્રપ્રદેશમાં કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ના ચુકવાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ આકરી ટકોર કરી બપોરે ચીફ સેક્રેટરીને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ અને બિહારમાં મૃતકોના પરિવારજનોને વળતર ચુંકવવામાં આવ્યું નહીં હોવોના મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ બંને રાજ્યોના ચીફ સેક્રેટરીને બપોરના 2 કલાકે ઉપસ્થિત […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય મંત્રીની AMCના અધિકારીઓ સાથે બેઠક

કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ સમીક્ષા આરોગ્ય મંત્રીએ અધિકારીઓને કરી જરૂરી સુચના અમદાવાદઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સરખામણીએ રેકોર્ડબ્રેક 17 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. એટલું જ નહીં મેગાસિટી અમદાદાવાદમાં પણ 6 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં […]

હોંગકોંગમાં આ કારણથી લગભગ 2000 જેટલા ઉંદરને મારી નાખવામાં આવશે

હોંગકોંગ સરકારનો નિર્ણય પાળેલા તમામ ઉંદરને મારી નાખવામાં આવશે 2000 જેટલા ઉંદર આવ્યા કોરોના પોઝિટિવ દિલ્હી: કોરોનાવાયરસની મહામારી હવે એવી બની ગઈ છે કે માણસોમાં તો તે જોવા મળે જ છે પરંતુ પ્રાણીમાં પણ તે જોવા મળે છે. હવે વાત એવી છે કે હોંગકોંગમાં લગભગ 2000 જેટલા પાલતું ઉંદર કોરોના પોઝિટિવ આવતા હવે ત્યાંની સરકારે […]

અમદાવાદઃ સાબરમતી જેલમાં બંધ કેદીઓ થયાં સંક્રમિત, 17 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયાં છે. રાજ્યની જેલમાં બંધ કેદીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડીસાની સબજેલમાં બંધ કેટલાક કેદીઓ કોરોના સંક્રમિત થયાં હતા. અમદાવાદની સાબરમતી જેલમાં કોરોના પહોંચ્યો છે. જેલના લગભગ 17 જેટલા કેદીઓ સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

કોરોના સંકટઃ અમદાવાદમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સતત ઘટાડો

નવા વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકાયાં 52 વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાંથી મુક્તિ હાલ શહેરમાં 111 વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ સરેરાશ 10 હજાર કરતા વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધારે અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેને કારણે અમદાવાદમાં નવા 16 […]

રાજ્યમાં કોરોનાનો કહેર, પણ સોમનાથના દરિયાકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત થયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પના  માધ્યમથી […]

ભારતઃ 15થી 18 વર્ષના 3.45 કરોડ કિશોરોને અત્યાર સુધીમાં કોરોનાથી સુરક્ષિત કરાયાં

7.50 કરોડ કિશોરોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક ફેબ્રુઆરીના અંત સુધીમાં કિશોરોને પ્રથમ ડોઝ આપી દેવાશે નવી દિલ્હીઃ કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસી છે. હાલ ભારતમાં 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં […]

ભારતઃ કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 1.47 લાખ બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોના મૃત્યું થયાં છે. દરમિયાન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ અનુસાર 1લી એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં લગભગ 1.47 લાખ જેટલા બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું કોરોના મહામારી તથા અન્ય કારણોસર મૃત્યું થયાં છે. આ માહિતી દેશની સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. આયોગના રિપોર્ટ અનુસાર તા. […]

બિહારઃ કોરોનાની ત્રીજી લહેરમાં ડોક્ટર્સ રેમડેસિવિરનો માત્ર 1 ટાક જ કરી રહ્યા છે ઉપયોગ

ત્રીજી લહેરમાં રેમડેસિિરનો ઉપયોગ ઓછો ડોક્ટર્સ માત્ર 1 ટકા જ કરી રહ્યા છે ઉપયોગ પટનાઃ- બિહારના હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ દ્વારા નવીકરણ ઈન્જેક્શનની સપ્લાય હોવા છતાં, તેની નથી. હોસ્પિટલોમાં ભરતી દર્દીઓ માટે ડોકટરો પણ રેમેડિસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કોરોનાની ત્રીજી તરંગ દરમિયાન, રેમડેસિવિરનો એક ટકા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો […]

કોરોના સંકટઃ ભારતમાં માર્ચ મહિનામાં 12થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી સરેરાશ અઢી લાખ જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બાળકની કોરોના રસીને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે. વર્ષ 12થી 14 વર્ષના કિશોરોને માર્ચ મહિનામાં કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code