1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોનાના 6275 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2487 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 6275  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2487 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે પણ કોરોનાને લીધે મોત ન નિપજતા તંત્રએ હાશકોરો અનુભવ્યો હતો. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં માસ્ક ન પહેરીને ફરતા […]

નાની ઉંમરના બાળકોને વેક્સિન આપ્યા પછી આ દવા આપતા હોય તો ચેતી જજો

15-18 વર્ષના બાળકોને વેક્સિન વેક્સિન આપ્યા પછી આ ભૂલ ન કરતા ફાર્મા કંપનીએ આપી મહત્વની જાણકારી મુંબઈ: કોરોનાવાયરસનું સંક્રમણ વધતા સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે બાળકોને વેક્સિનની એટલે કે 15થી 18 વર્ષના બાળકોની તો તેને લઈને ભારત બાયોટેક ફાર્મા કંપની દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. ભારત […]

અમદાવાદ અને સુરતમાં ટોળેવળીને ક્રિકેટ રમતા યુવાનો, કોરોનાની ગાઈડલાઈન પણ ભૂલ્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. રાજ્યમાં કોરોનાના કેસમાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે. ત્યારે હજુપણ ઘણાબધા વોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. માસ્ક પહેરતા નથી. આમ કોરોનાના નિયમો અંગે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ આવી સ્થિતિ છે. અમદાવાદ પછી કોરોનાના કેસમાં સુરતનો બીજો નંબર આવે છે. ત્યારે અમદાવાદ […]

વેપાર-વણજને પણ નડ્યું કોરોનાનું ગ્રહણ, મોટા ઓર્ડર પર રોક, પરપ્રાંતની ખરીદી ઘટી

અમદાવાદઃ કોરોનાનો ડર તો દરેકને સતાવી રહ્યો છે. જેમાં ગત કોરોનાકાળમાં વેપાર-ધંધાને અગણિત નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેની હજુ કળ વળી નથી ત્યાં ફરી કોરોએ ઉઠલો મારતા વેપારીઓ ચિંતિત બન્યા છે.  અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે. પહેલી બે લહેરમાં લોકડાઉનમાં દુકાનો- વ્યાપાર- ઉદ્યોગ બંધ રહેવાને કારણે આ વખતે વેપારીઓએ […]

કોરોનાની અસર લગ્નો પર પણ પડશે, સુરતમાં 200થી વધુ લગ્નો મુલત્વી રખાયા

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાણ બાદ કમુર્તા પૂર્ણ થતાં જ લગ્નગાળાની મોસમ શરૂ થશે. ગત વર્ષે કોરોનાને લીધે લગ્નો યોજી શકાયા નહતા તેવા લગ્નો પણ આ વર્ષે યોજાઈ રહ્યા છે. મહાનગરોમાં પાર્ટીપ્લોટ્સ. લગ્નની વાડીઓ. હોલ, કેટરિંગ સહિત તમામના બુકિંગ થઈ ગયા છે. 23મી અને 24મી જાન્યુઆરીના તો ધૂમ લગ્નો લેવાયા છે. પરંતુ લગ્નગાળાની સીઝનને કોરોનાનું ગ્રહણ લાગી […]

કોરોનાને લીધે રોગ પ્રતિકારક અને ઈન્ફેક્શનની દવાના વેચાણમાં વધારો, ફાર્મા કંપનીઓને કોરોના ફળ્યો

અમદાવાદઃ કોરોનાનો કપરોકાળ ઘણાને ફાયદો પણ કરાવી આપતો હોય છે. ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ લોકો રોગ પ્રતિકારક દવાઓ ખરીદી રહ્યા છે. ગુજરાતમાં દેશની સૌથી વધુ અને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવી રહી છે. રોગ પ્રતિકારક શક્તિની દવાની માગ વધતા આવી કંપનીઓએ દવાના ઉત્પાદનમાં 30 ટકા વધારો કર્યો છે. આ ઉપરાંત […]

કોરોનાને લીધે ઉત્તરાણમાં ધાબાઓ પર ભીડ ભેગી કરી શકાશે નહીં, પોલીસ ડ્રોનથી નજર રાખશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને કારણે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર પરિવારે પોતપોતાના ધાબા પર જ ઊજવવો પડશે. પરંતુ સગાં-સંબંધી કે મિત્રોને ધાબા પર પતંગ ચગાવવા […]

અમદાવાદ:SVP હોસ્પિટલમાં જેટલા કોરોના સંક્રમિત દર્દી દાખલ,તેમાંથી 70 ટકા 50થી વધારે વયના: રિપોર્ટ

SVP હોસ્પિટલમાં કોરોના સંક્રમિત લોકો 70 ટકા લોકો 50થી વધારે ઉંમરના શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ અમદાવાદ: રાજ્યના દરેક શહેરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે,ગુજરાતના અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ છે તેમાંથી […]

કોરોનાને લઈને ડોક્ટરની સ્પષ્ટતા,સંક્રમિત દર્દીને ત્રણ દિવસ તાવ ન આવે તો નેગેટિવ

અમદાવાદમાં કોરોનાને કેસ વધ્યા લોકોએ સતર્ક રહેવાની જરૂર કોરોનાને લઈને ડોક્ટરની સ્પષ્ટતા અમદાવાદ: કોરોનાવાયરસ મહામારી અત્યારની સ્થિતિમાં એવી બની ગઈ છે કે તે નિયંત્રણ બહાર જતી હોય તેમ લાગી રહ્યું છે. આવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન અનુસાર કોરોના/ઓમિક્રોન પેશન્ટને 7 દિવસ ક્વોરન્ટીન રહેવાનું રહે છે. આ ઉપરાંત ક્વોરન્ટાઈન વિશે […]

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટના અત્યાર સુધીમાં ચાર જજ કોરોના પોઝિટિવ

સુપ્રીમ કોર્ટના ચાર જજ કોરોના પોઝિટિવ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ આપી માહિતી ત્રણ દિવસમાં સંખ્યા બમણી થઈ નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના ચાર જજને કોરોના હોવાની પુષ્ટિ થઇ છે.સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.કોવિડના કેસો જોતા સુપ્રીમ કોર્ટએ એક પરિપત્ર જારી કર્યો.જેમાં કહેવામાં આવ્યું હતું કે,તમામ કેસોની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં મુખ્યના આવાસીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code