1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં 6306 સેન્ટરો ઉપર 15થી 18 વર્ષના કિશોરોને રસી આપી સુરક્ષિત કરાશેઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થયો છે અને લગભગ 6306 જેટલા સેન્ટરો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તા. 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી મેગાડ્રાઈવ યોજીને 35 લાખ કિશોરોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં 1200 બેટની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા કરતા આરોગ્ય […]

ગુજરાતઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમની હાજરીમાં જ 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. સવારથી જ રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં કિશોરો રસી લેવા માટે આવ્યાં હતા. સરકાર દ્વારા ગણતરીના દિવસોમાં જ 35 લાખથી વધારે કિશોરોને રસી આપીને કોરોનાથી સુરક્ષિત કરવાનું આયોજન કર્યું છે. મુખ્યપ્રધાન […]

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી થયો વધારોઃ 24 કલાકમાં જ નોંધાયા 34 હજારથી વધુ કેસ

દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ભારે ઉછાળો 24 કલાકમાં 34 હજાર જેટલા કેસ નોંધાયા કેસમાં વધારો થતા લાગી શકે છે અનેક પાબંધિઓ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે તો બીજી તરઉ રોજેરોજ નોંધાતા કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોનાનો આંકડો 33 […]

વર્ષ 2022માં આવી શકે છે કોરોનાનો અંત : WHO

કોરોનાને લઈને આવ્યા મહત્વના સમાચાર WHOએ આપી જાણકારી વર્ષ 2022માં આવી શકે છે મહામારીનો અંત દિલ્હી: કોરોના મહામારી કે જે હવે દુનિયાના મોટા ભાગના દેશો માટે માથાનો દુખાવો બની ગઈ છે તેને લઈને હવે WHOએ મહત્વની જાણકારી આપી છે. જાણકારી અનુસાર WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે,વર્ષ 2022માં કોરોના મહામારીનો અંત થશે. WHOના પ્રમુખ ડૉ.ટેડ્રસ […]

પશ્ચિમ બંગાળમાં વધતા કોરોનાના કેસને લઈને કેટલાક પ્રતિબંધ અમલમાં મુકાયા

પ.બંગાળમાં કેટલાક પ્રતિબંધ લાગુ કોરોનાના વધતા કેસને લઈને નિર્ણય ઓમિક્રોનથી સૌ કોઈ પરેશાન કોલકત્તા: દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાવાયરસના વધતા જતા કેસને કારણે તમામ રાજ્યોની સરકાર એક્શનમાં આવી છે. આવામાં પ.બંગાળની સરકાર દ્વારા પણ કેટલાક પ્રતિબંધને અમલમાં મુકવામાં આવ્યા છે. જાણકારી અનુસાર પ. બંગાળમાં 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કેટલાક પ્રતિબંધ અમલમાં રહેશે. મુખ્ય સચિવ એચના […]

દેશભરમાં 15થી 18 વર્ષના 10 કરોડ નવ યુવક-યુવતીઓને આજથી રસીકરણનો પ્રારંભ

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી હાલ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આજે સોમવારથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ થશે. સમગ્ર દેશમાં આ અભિયાન દરમિયાન 10 કરોડથી વધારે બાળકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 35 લાખથી વધારે કિશોરોને […]

કોરોના સંકટઃ બિહારના પટણામાં માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે

દિલ્હીઃ બિહારમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર અને અધિકારીઓ દ્વારા રાજ્યની જનતાને માસ્ક અનો સામાજીક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. દરમિયાન હવે પટનામાં હવે માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સોમવારથી શહેરના વિવિધ વિસ્તારમાં માસ્કને લઈને તપાસ […]

રસીકરણ અભિયાનઃ પાટણમાં બે દિવસમાં 15થી 18 વર્ષના 70 ટકા કિશોરોને રસી આપીને સુરક્ષિત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. પાટણમાં રસીકરણને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન બે દિવસમાં પાટણના 15થી 18 વર્ષના 70 ટકા બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાના કેસ આવે તે પૂર્વે તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રની બેઠક મળી […]

વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું: WHO

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ ઓમિક્રોનના કેસમાં ઉછાડો આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન વર્ષ 2022ના અંત સુધીમાં વૈશ્વિક સમાનતાના ભાવ સાથે આપણે કોરોનાથી છુટકારો મેળવી શકીશું. તેમ WHO પ્રમુખે જણાવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે કહ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા માટે […]

નૈનીતાલની એક સ્કૂલમાં 85 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગ દોડતું થયું

દિલ્હીઃ નૈનીતાલના સુયલબારી સ્થિત સ્કૂલમાં એક સાથે 85 વિદ્યાર્થીમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. એક સાથે 85 બાળકોને ચેપ લાગ્યો હોવાથી વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. હાલમાં તમામ વિદ્યાર્થીઓને શાળામાં જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 96 બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code