1. Home
  2. Tag "CORONA"

ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીની બેદરકારીઃ બે શ્રમજીવીઓને વેક્સિનના એકસાથે બન્ને ડોઝ આપી દીધા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂબેશ ચલાવી લઈ છે. કોરોના પ્રતિરોધક વેક્સિનથી ગંભીર આડ અસરો થઇ રહી હોવાની અફવાના કારણે નાગરિકો વેક્સિન લેવાથી દૂર રહેતા હતા પરંતુ વ્યાપક જાગૃતિ અભિયાનને કારણે નાગરિકો વેક્સિન લેવા માટે લાઈન લગાવી રહ્યા […]

ભારતઃ પ્રથમ કોવિડ દર્દીને ફરીથી લાગ્યું કોરોનાનું સંક્રમણ

દિલ્હીઃ ભારતમાં માર્ચ 2020માં ચીનથી પરત આવેલી મેડિકલની વિદ્યાર્થીને પ્રથમવાર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દોઢ વર્ષ પહેલા પ્રથમવાર દેશમાં કોરોના પોઝિટિવ થયેલી વિદ્યાર્થિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ […]

ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ-12ની મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ જાહેર પ્રેક્ટિકલ પરીક્ષાઓ હવે લેવામાં આવશે કોરોનાને લઈને મોકૂર રાખવામાં આવી હતી પરીક્ષા દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા દેશમાં હવે તમામ પ્રવૃતિઓને સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટ પણ સામાન્ય રીતે શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે […]

પીએમ મોદી આજે ઉત્તર પૂર્વના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરશે

પીએમ મોદી પૂર્વોતર રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાનની કરશે સમીક્ષા પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પૂર્વોત્તર રાજ્યોના આઠ મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આમાં તે પૂર્વોતરમાં વધતા કોરોના સંક્રમણથી ઉત્પન્ન થયેલ હાલાત અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ […]

દિલ્હીમાં રામલીલાની તૈયારીઓઃ કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર લઈ શકશે ભાગ

દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં થનારા રામલીલી મંચનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર જ રામલીલામાં ભાગ લઈ શકશે. એટલું જ નહીં રસીના બંને ડોઝના સર્ટિફિકેટ દેખાડનાર દર્શકને જ રામલીલા જોવાની મંજૂરી આપવામાં આવશે. ગત વર્ષે કોરોનાની મહામારીને પગલે લાલકિલા મેદાનમાં રામલીલાના મંચનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. […]

ત્રીજી લહેરની દેશવાસીઓને તથા સરકારને પણ ચિંતા, આ હોઈ શકે છે ત્રીજી લહેર આવવા પાછળના કારણો

ત્રીજી લહેરને લઈને લોકોએ રહેવું જોઈએ સતર્ક બેદરકારીભર્યુ વર્તન પડી શકે છે ભારે ધીમા વેક્સિનેશનને લઈને વધી સરકારની ચિંતા દિલ્લી: દેશમાં કોરોના વાયરસના કેસ હવે પહેલા જેટલા નોંધાઈ રહ્યા નથી. પણ હજુ પણ સરકાર તથા દેશવાસીઓમાં ક્યાંક તો ત્રીજી લહેરની ચિંતા છે. દેશમાં કોરોના મહામારી હારવાનું નામ લઈ રહી નથી ત્યારે વેક્સિનેશનમાં હાલમાં મોટો ઘટાડો […]

કોરોનાના ચેપથી બાળકોના મૃત્યુ થવાનું જોખમ ઓછુઃ UKમાં કરાયો અભ્યાસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન યુકેમાં જાહેર આરોગ્યના ડેટાનાદ વિશ્લેષણમાં બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બનવાની શકયતાઓ […]

કોરોનાને પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલીઓ વધીઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ કોરોના મહામારીના પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની સારવારને વ્યાપક અસર પડી છે. કોરોનાથી ભયભીત લગભગ 90 ટકા દર્દીઓએ અન્ય બીમારીની સારવાર માટે જવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં 80 ટકા દર્દીઓના ઓપરેશન પણ થયા નહીં હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. દેશની જાણીતી હોસ્પિટલ દ્વારા 6,77,237 દર્દીનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે […]

યુકેમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 54 હજારથી વધુ કેસ નોંધાયા, ત્રીજી લહેરનું જોખમ

યુકેમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા શું આ ત્રીજી લહેર છે ? સરકાર તથા પ્રશાસન માટે ચિંતાનો વિષય દિલ્લી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે તથા કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં યુકેમાં કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બનતો જાય છે. યુકેમાં એક જ દિવસમાં 54 […]

ગુજરાતઃ જાહેર સ્થળો ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પ્રજા પણ કોરોનાને ભૂલી ગઈ હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો ઉપર ઉમટી પડ્યાં છે. એટલું જ નહીં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને જાહેર અને પ્રવાસન સ્થળ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code