1. Home
  2. Tag "CORONA"

કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 37.21 કરોડ લોકોને અપાઈ કોરોનાની રસી

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ કોવિડ-19ની રસી છે. જેથી કેન્દ્ર સરકાર તથા વિવિધિ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 37.21 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોનાના […]

લોકોની વધી શકે છે મુશ્કેલી, કોરોના વાયરસ પછી હવે ઝીકા વાયરસનું જોખમ

કોરોના વાયરસની સાથે ઝીકા વાયરસનું જોખમ આ રીતે બચી શકાય છે ઝીકા વાયરસથી ગર્ભવતી મહિલામાં જોવા મળ્યું ઝીકાવાયરસનું સંક્રમણ કોરોનાવાયરસની મહામારી એવી રીતે આવી છે કે જે જવાનું નામ નથી લેતી. હજુ પણ લોકોમાં કોરોનાવાયરસનો ડર અને સંક્રમણનું જોખમ જોવા મળે છે. ત્યારે હવે ઝીકાવાયરસનું જોખમ પણ સામે આવી રહ્યું છે. ભારતના દક્ષિણ રાજ્યમાં એટલે […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 […]

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે, ટી20 મેચ 13 જુલાઈથી શરૂ નહીં થાય, કોરોનાનું ગ્રહણ

ભારતીય ક્રિકેટ શ્રીલંકાના પ્રવાસે ભારત વનડે, ટી-20 મેચ રમશે કોરોનાને કારણે 13 જુલાઈ પર મેચ નહીં રમાય મુંબઈ : કોરોના વાયરસના કારણે તમામ સ્પોર્ટ્સ એક્ટિવીટીને ભારે અસર થઈ છે, જેમાં ખાસ કરીને ફૂટબોલ અને ક્રિકેટને તો સૌથી વધારે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે. ભારત […]

ભારત-શ્રીલંકા સીરિઝ પર સંકટના વાદળોઃ શ્રીલંકાના બેટીંગ કોચને લાગ્યું કોરોનાનું સંક્રમણ

દિલ્હીઃ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. બીજી તરફ ભારતની શિખર ધવનની આગેવાની હેઠળ અન્ય ટીમ શ્રીલંકામાં તેની જ ધરતી ઉપર સિમિત ઓવરની મેચમાં પડકાર ફંકવાની તૈયારી કરી રહી છે. જો કે, સીરિઝના આયોજનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને કોવિડ-19 પોઝિટિવ આવતા […]

વિશ્વમાં કોરોના વાયરસના 18.5 કરોડ કેસ, તમામ દેશોમાં હજુ પણ કોરોના ચિંતાનો વિષય

કોરોનાવાયરસના કેસ હજુ પણ ચિંતાનો વિષય દુનિયામાં 18.5 કરોડ લોકો થયા સંક્રમિત બદલાતા વેરિયન્ટ સૌથી મોટો પડકાર દિલ્હી : કોરોનાવાયરસની મહામારી સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ છે કે કોરોના વાયરસના કારણે વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકોના મોત થયા છે તો કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. વિશ્વમાં કોરોનાવાયરસના 18.5 કરોડથી પણ વધારે […]

કોરોના વાયરસઃ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદમાં 1.60 લાખ બાળકોનો કરાયો સર્વે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી સરકારે આગોતરુ આયોજન કર્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન અમદાવાદ જિલ્લામાં 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1600 જેટલા બાળકોમાં નબળાઈ, કુપોષણ સહિતના […]

બાળકોને મોબાઈલની પડેલી આદતની આડઅસર અને તેને છોડવવા શું કરવું, વાંચો

કોરોના કાળમાં સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી મોટાભાગના બાળકો કલાકો સુધી મોબાઈલ સાથે ચીપકેલા રહેતા હોવાની માતા-પિતાની ફરિયાદો ઉઠી છે. મોબાઈલ ઉપર અનેક પ્રકારની વસ્તુઓ જોવાને કારણે તેમની ભાષા ખરાબ થવાની સાથે સ્વભાવ પણ ચીડચીડ્યો થઈ જાય છે. આજે સોશિયલ મીડિયા દરેકની જીંદગીનો એક ભાગ બની ચુક્યું છે. પરંતુ સોશિયલ […]

કોરોના રસીની અછતઃ ગુજરાતમાં 3 દિવસ માટે રસીકરણ અભિયાનને લાગી બ્રેક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકારે કમર કસી છે કોરોનાને ડામવા માટે માત્ર રસી જ રામબાણ ઈલાજ છે. જેથી સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, વેક્સિનના સ્ટોકના અભાવે રસીકરણ અભિયાન હાલ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. આ […]

ઈઝરાયેલે ભારતને કોરોનામાંથી મૂક્ત થવાની હિમાયત કરતા સંગીત સંદેશ મોકલ્યાઃ આ  કાર્યક્રમમાં ભજન પણ સાંભળવા મળ્યા

ઈઝરાયેલે ભારતને મોકલ્યો સંગીત સંદેશ કોરોનામાંથી મૂક્ત થવા ભારતને મોકલ્યો સંદેશ   દિલ્હીઃ- તાજેતરમાં ભારત કોરોનાની સ્થિતિ સામે જંગી લડત લડી રહેલો દેશ છે, આ સ્થિતિ વચ્ચે ભારત સાથેની એકજૂટતા દર્શાવતા સેંકડો ઇઝરાયેલના નાગરિકોએ સંગીત કોન્સર્ટ દરમિયાન ‘પ્રેમ અને પીડામાંથી મબક્ત થવા’ ના સંદેશા મોકલાવ્યા હતા,આ કાર્યક્રમમાં ભારતના સંગીતકારોએ પણ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો.અને ભજનપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code